________________
નવપદ પ્રકાશ
એ સૂચવે છે કે “ એકને અમુક રૂપે જાણ્યા વગર બીજાને અમુક રૂપે જાણી ન શકાય ”
વસ્તુમાં સમગ્ર વસ્તુના સંબંધ ખીજાની સાથેની સમાનતાથી કે અસમાનતાથી જાણી શકાય.
દરેક વસ્તુમાં જેમ પેાતાના ધર્મ છે, તેમ બીજાની અપેક્ષાએ તે નકારાના ધર્મ પણ છે.
દા. ત. આ વસ્તુ લાકડાની છે કે સાનાની? તા કહેવાય કે લાકડાની; કાણુ આ વસ્તુમાં લાકડ તન્મય છે. સાતુ તન્મય નથી.
૨૦
વસ્તુમાં એક વણાયેલ ધર્મ છે અને બીજા નહિ વણાયેલ ધર્માં છે, વણાયેલ એટલે અનુચુત-અનુવૃત્ત અને હિ વણાયેલ એટલે વ્યાવૃત્ત ધર્યાં. વણાયેલ ધર્મને સ્વપર્યાય કહેવાય અને નહિ વણાયેલ ધર્મોને પર્યાય કહેવાય.
આમ એક વસ્તુને પૂરેપૂરી જાણવી હાય તા એના સમસ્ત અનુવૃત્તિ પર્યાય અને સમસ્ત વ્યાવૃત્તિ પર્યાય જાણવા જોઈએ. આ સમસ્ત વ્યાવૃત્તિ પર્યાયામાં જગતના આ વસ્તુ (દ્રવ્ય )થી ભિન્ન સમસ્ત દ્રવ્યાના ભેદ ( ભિન્નતા) પણ સમાવિષ્ટ છે. તેથી વસ્તુને એના સમસ્ત વ્યાવૃત્તિ પર્યાયાથી જાણવા માટે ઇતર સમસ્ત દ્રવ્યાની ભિન્નતા જાણવી જરૂરી અને છે, અને એ ભિન્નતા જાણવા માટે ઇતર સમસ્ત દ્રવ્યા જાણવા આવશ્યક બને છે, કેમકે એ જાણ્યા હોય તેા જ તેનાથી આ દ્રવ્યમાં ભિન્નતા છે એ સમજી શકાય.
આમ એક દ્રવ્યને પૂરેપૂરૂં... જાણવા માટે જગતના ઈતર સમસ્ત દ્રવ્યો અને એના પાઁયા જાણવા જરૂરી છે, તેથી કહ્યું : ‘નો સર્વ્ય જ્ઞાનદ્ સો પ” નાર્ । ‘ જે સવ ને જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org