________________
અરિહંત
૧૭ નમસ્કારની પ્રાર્થના કરી. પ્રાર્થના એટલે કરી કે આ દિવસ પ્રત્યેક ક્ષણે “નમો જિર્ણ, નમો જિણાણું, એમ વારંવાર નમસ્કાર કરી શકાતો નથી અને નમસ્કાર કરવાનું મન છે, માટે તે પ્રાર્થના છે. “હું હૃદયથી આ ઈચ્છું છું એવી ભાવના અહીં પ્રગટ કરી છે.
જિનેશ્વરને નમસ્કાર તે ઉત્તમ કટિનું કર્તવ્ય છે. દેરાસરમાં દર્શન કરવા ગયા. ત્યાં મૂર્તિઓ ઘણી છે. દર્શન કરતાં દરેક ભગવાનને અલગ અલગ નમસ્કાર કરવા જોઈએ. નમે જિણાણું, નમે જિણાણુંએમ દરેક ભગવાનનું મુખ જોઈ બોલવું જોઈએ, પણ તેમ નથી કરતા, કારણકે, અનેક નમસ્કારના વિશિષ્ટ લાભ તરફ દષ્ટિ નથી, તે કરવું જ જોઈએ તેવું હૃદયમાં વસી નથી ગયું, પણ તે ઉત્તમ કર્તવ્ય છે, એમ સમજયા બાદ તે અનેક બિંબવાળું મંદિર મળે તે મન હર્ષથી કૂદે. ટગવાન ઘણું જોઈ આનંદઆનંદ થાય પણ કેટલાકને તે થાય કે કેટલા બધા ભગવાનને મારે હાથ જોડવાના ! ” આ શું છે? સુકૃતને અનુત્સાહજે આ મહાન સુકૃત કમાઈ લેવાનું સમજે, તેને તો ઘણા ભગવાનને જોઈને ઉલ્લાસ થાય.
જિનેશ્વર ભગવાનને નમસ્કાર તે ઉત્તમ કોટિનું કર્તવ્ય સુકૃત છે. હવે આ જિનેશ્વર ભગવાન કેવા છે; એ કાવ્યકાર બતાવે છે. “ઉપન સન્માણ મહેમયાણું )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org