________________
અરિહંત પદની પૂજા
૨૩–૧–૮૦
કાવ્યની શરુઆત: ઉપન્નસન્નણ મહેામયાણ, સપાડિહેરા સણ સઢિયાણ । સન્દેસણાણું ટ્વિયસજજણાણું, નમા નમે હાઉ સયા જિણાણ... |
ઉપન્ન સન્નાણુ મહેામયાણ–આ પહેલું કાવ્ય, પૂ. શ્રી રત્નશેખરસૂરી મહારાજનું છે તે “ સિરિ સિરિયાલ હા” માંના શ્લાક છે. તે કથા પ્રાકૃત ભાષામાં છે. તેની ભાષા melodieous-મધુરતા ભરેલ છે. ( તમેા નમે ની વિશિષ્ટતા :
“ નમા નમા હાઉસયા જિણાણું ” —જિનેશ્વર ભગવાનને હંમેશાં અમારા વારંવાર નમસ્કાર હેા.
અહી... ‘નમા નમા’ એ વાર કહ્યું તે ‘વીપ્સા' કહેવાય. વીપ્સા એટલે એ વાર એલવુ –જેના અર્થ ‘વાર્’વાર'ની એ ક્રિયા સૂચવે છે. દા. ત. તે ‘એલ એલ’ કરે છે, એટલે તે 'વાર વાર એલે છે, સિદ્ધચસ નમાનમ : એટલે સિદ્ધચક્રને વારંવાર નમસ્કાર કરૂ' '; તેમ અહી જિનેન્ધર ભગવાનને હુંમેશ વાર વાર નમસ્કાર કરૂ છું એ અર્થ છે.
નમેા નમે હાઉ અર્થાત્ વાર’વાર નમસ્કાર હે; એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org