________________
અરિહંત
૧૫
ગામ ન હોય એ બધું કાલ્પનિક ગણે અને કહે: આ વખતે જ ત્યાં સાપ કેમ આવ્યો? એ જ વખતે ત્યાં દૂધપાક કેમ બન્યો? પહેલાં પછી કેમ નહિ? એવા પ્રશ્નો એ બધા કર્યો છે. બાકી આજે પણ માણસને અતિ ઉગ્ર સુકૃતના પુણ્યનું અથવા પૂર્વના પુણ્યનું ગેબી ફળ મળે છે, એ દેખાય છે.
આ જોઈને શ્રીપાલ ચરિત્રતા પ્રસંગને કાપનિક કહેવા એ નરી મૂર્ખતા અને મૂઢતા છે. અસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org