________________
૧૨
નવપદ પ્રકાશ
સેળિયા પાષાણની કથા તેમજ સાધુએ ભિક્ષાચર્યામાં નિષિતા અંગે સાવધાન રહેવા માટે ‘ માછીમારના સકંજામાં ત્રણ ત્રણ વાર ન ફસાતાં માલાની કથા આપવામાં આવી છે, તે પણ ત્યાં કાલ્પનિક તરીકે નિર્દેશાયેલી છે.
આ સૂચવે છે કે બાકીની કથાએ, ચિરત્રો એ કાલ્પનિક નહિ, પણ વાસ્તવિક બનેલી હકીકત છે, શ્રીપાલ ચરિત્રની વાસ્તવિકતા :
પરપરામાં માઢ મેઢે ચાલી આવતી વાસ્તવિક કથાઓ, ચિરત્રો વગેરે વિસ્તારથી ભૂલાતાં જવાનુ... જોઈ પૂર્વાચાર્યાએ એને પુસ્તકારૂઢ કર્યાં છે. શ્રી સમરાઈÁ કહા, શ્રી કુવલયમાલા ચિરત્ર વગેરેની જેમ સિર સિરવાલ કહા ( શ્રી શ્રીપાલ ચરિત્ર ) વગેરેને તેના દૃષ્ટાંત રૂપે સમજી શકાય,
એક સમાધાન એ પણ છે કે કાળ અનંતાપુર્દૂગલ ધરાવત્તના વીતી ચૂકયા. તેમાં એકેક પુદ્ગલ પરાવર્ત્ત માં અનતા કાળચક્ર વીત્યાં, જે એકેકા કાળચક્રમાં ૬૦ કોટાકોડી સાગરોપમ અર્થાત્ ૨૦૦ કેટાકોટી પડ્યાપમ પ્રમાણ ૬ + ૬ = ૧૨ ઉત્સર્પિણી અવસર્પિણીના આરા વીત્યા. આવા જંગી કાળમાં શ્રી શ્રીપાલ ચરિત્રમાં એવી શી મામત છે કે જે નવી સંભિવત ન હોય ? હા ! એમ કહ્યું હોય કે ‘એક પથ્થર પડયા હતા, શિલ્પીએ તેનું સિ'હનુ' બાવલું અનાવ્યું અને વિજ્ઞાને તેમાં પ્રાણ પૂર્યા, એટલે એ જિવંત સિંહ તરીકે ફરવા લાગ્યા. આવું કાંઈક કર્યુ” હાય તો તે અસંભવિત છે, એમ કહી શકાય, કારણ કે અજીવ કોઈ દિવસે જીવ અની શકે નહીં; પરંતુ શ્રીપાલ ચરિત્રમાં એવુ અસ‘ભવિત જેવુ... કાંઈ નથી. અરે ! આજે તા છાપામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org