________________
અરિહંત
ત્યારે બીજા ભવ્યજીવોની અપેક્ષાએ ભગવાન લિંગ પઈવ ” અર્થાત “પ્રદીપ” જેવા છે. અભવ્ય લેકેને તે ભગવાનની વાણી મળે તોય પ્રકાશ કરનારી બનતી નથી, એટલે “લેગ પઈવાણું 3) પદમાં “લોક શબ્દથી ભવ્ય લેક કે જેના સુધી ભગવાનની વાણીનો પ્રકાશ પહોંચે છે, એને લઈને ભગવાન “પ્રદીપની માફક જ્ઞાનને પ્રકાશ આપનાર છે.
આમ જ્ઞાનનો પ્રકાશ ઉત્તરોત્તર ઓછાવત્તો આવે, એમાં સૂત્રથી કેટલુંય ભૂલાઈ જાય. છતાં અર્થથી કેટલીક વસ્તુની પરંપરા ચાલુ રહે એ સ્વાભાવિક છે. એવું આ શ્રી શ્રીપાલ ચરિત્ર અંગે સમજવાનું છે કે આગમમાં સૂત્રથી એ વીસરાઈ ગયું હોય, છતાં અર્થથી ચરિત્રને અધિકાર ચાલ્યો આવતો હોય એને શ્રી રત્નશેખર સૂરિ મહારાજે “સિરિ સિરિવાલ કહામાં ગૂંથી લીધે. કાલ્પનિક કથાનો નિર્દેશ :
બીજી એક વસ્તુ એ સમજવાની છે કે આગમ શાસ્ત્રોમાં કાલ્પનિક કથાઓ પણ અપાયેલી છે, કિંતુ ત્યાં કાલ્પનિક તરીકે એને નિદેશવામાં આવેલ છે. દા. ત. શ્રી ઉત્તરાધ્યયનમાં એલક અધ્યયન છે. એમાં સંસારના રળિયામણું દેખાતા વિષે પરિણામે ખતરનાક છે. એ બતાવવા ગાય. અને એના વાછરડાને સંવાદ મૂકવામાં આવ્યું છે. અને તેને બેધ માટે કાપનિક સંવાદ હેવાનું દર્શાવવામાં આવ્યું છે,
એમ શ્રી આવશ્યક સૂત્ર નિર્યુક્તિ આગમમાં અયોગ્ય શિષ્યને ઉપદેશ ન દેવા માટે પુકરાવત મેઘ અને મગ--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org