________________
to
નવપર બા
ભગવાન શ્રી સુનિસુવ્રત સ્વામીના શાસનમાં થઈ ગયેલા
તરીકે પ્રસિદ્ધ છે.
ગુરુમુખે જ્ઞાનના વાસેા :
જ્ઞાનના હ્રાસ કેવા થતા આવે છે, તે આપણને શ્રી ગણધર ભગવાન પછી એમના શિષ્યોની પરંપરામાં ચાલી આવતા જ્ઞાનના વારસા પરથી જાણવા મળે છે, દા.ત. ગણધર શ્રી સુધર્માં સ્વામીએ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીજી પાસેથી ત્રિપદી મેળવીને શ્રી દ્વાદશાંગી આગમની રચના કરી. એમાં મારમા અંગમાં મેાટા દરિયા જેવડા ચૌદપૂર્વ શાસ્રની રચના સમાવી. પછી એમણે પાતાના શિષ્ય શ્રી જમૂસ્વામીને એ સાંગેાપાંગ ભણાવી. સૂત્રથી એક અક્ષરે એ નહીં, પરંતુ એનું અજ્ઞાન જે આપ્યુ તે તે જાણતા એટલુ બધુ જ આપી શકયા નહીં, કેમકે ‘સૂત્ર પરિમિત છે, પરંતુ અર્થ અનત છે, અને એટલા બધા અથ આપવાનો સમય પણ કયાં મળે ? એટલે કહેવાય છે કે શ્રી ગણધર મહારાજા પાસે જે શ્રુતજ્ઞાન હેાય છે, તે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન છે એટલુ એમના ખુદના શિષ્ય પાસે શ્રુતજ્ઞાન પણ નહીં. “ લાગપજ્જોઅગરાણ ”ના એ અથ ;
•
એટલા જ માટે શ્રી ‘નમુન્થુણં સૂત્ર'ની શ્રી ‘લલિતવિસ્તરા ’ નામની ટીકામાં આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “ લાગપજ્જોઅગરાણુ ” પદની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યુ કે અરિહંત ભગવાન માત્ર ગણધર મહારાજો માટે પ્રદ્યોત કરનારા છે, અહીં લા' શબ્દના અર્થ ‘ગણધર લાક’ લીધા અને એમને પ્રદ્યોત કરનારા એટલે કે શ્રુતજ્ઞાનને ઉત્કૃષ્ટ પ્રકાશ આપનારા ભગવાન મનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org