________________
અરિહંત
૨૪૩ પ્રભુ બોલ્યા થાય, માટે આનંદ કહે છે તે સાચું છે.” ગૌતમ: “તે શું કરવાનું? પ્રભુ: “આનંદને મિચ્છામિ દુકક દેવાનું.'
ગૌતમ મહારાજ કહે : “તે આ હું ચાલે.” ને ગૌતમ ગણધરે આનંદ શ્રાવકને “
મિચ્છામિ દુકકડ દીધા. “અવધિજ્ઞાની આણંદને દીયે રે મિચ્છામિ દુકકડ ગોયમ સ્વામી રે.”
૫૦ હું જાર કેવળજ્ઞાની શિના ગુરુ ને ૧૪ હજાર મુનિઓમાં વડેરા ગૌતમ જેવા ગણધરને શ્રાવક પાસે ક્ષમા માગવાનું જોર-જેમ શી રીતે આવ્યું ? તેનું કારણ એ કે
એ પ્રભુના શરણે હતા. ગૌતમસ્વામીના બે ભાવ છે:
૧. પ્રભુના શરણે છે.
૨. ચૌદ હજારના વડેરા છે. (૧) પ્રભુની આગળ અજ્ઞાન, પણ (૨)ચૌદહજાર મુનિઓ કરતાં જ્ઞાની છે. આ બેમાંથી બીજા ભાવને કાઢી મૂકેલો. એમને ફકત એક જ ભાવ : “ હે પ્રભુના શરણે છું.” આજ્ઞાની આરાધના જ માગવાની.
ભગવાનને શરણે રહેલાને શરણે મહદય આવે છે, જે મહદય થાય છે, તે જિનેશ્વર ભગવાનને શરણે જવાથી થાય છે.
પ્ર-મહાદય તે પોતાના પુરુષાર્થથી થાય છે. તેનું શું? ગૌતમ યજ્ઞ છોડીને આવ્યા હતા તે પોતાના પુરુષાર્થ. થી, અને મુનિ ઈન્દ્રભૂતિ ગૌતમ બન્યા તે પણ પોતાના પુરુષાર્થથી, તે ત્યાં ભગવાનનું શરણ કેવી રીતે મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org