________________
૨૪૨
નવપદ પ્રકાશ
સૂર્ય બિચારો કેટલા પ્રકાશ ફેંકે ? માત્ર વર્તમાન પર; જ્યારે ભગવાનનું જ્ઞાન ભૂત-ભવિષ્ય પર પણ અધે પ્રકાશ ફેકે; સૂર્યના પ્રકાશ વસ્તુના બહુ અલ્પ પર્યાયાને પ્રકાશિત કરે, ત્યારે કેવળજ્ઞાન સવ કાળના સ` પર્યાયાને પ્રકાશિત કરે છે.
“જગત જ તુ અહેાદ કારણ-’
એવા જિનવરે જગતમાં વેાના મહાન ઉદ્ભયનુ કારણ છે.
જેણે ભગવાનનું શરણું લીધું – જે ભગવાનને શણે ગયા, તેને શરણે માયા ઉદય (મહેદય) આવે છે. મહેાદય કહે:- “તું ભગવાનને ચરણે છે ? તો હું તારા ચણું છું. ”
ગૌતમના શરણભાવ
ગૌતમ ગણધર ૩૦ વર્ષ ભગવાનને ચરણે રહ્યા હતા. તેમના મનમાં એક જ વાત ઘૂમતી : “મારે ! મહાવીર પ્રભુ શરણ, મીજું કશું શણ નહિ” ગૌતમ સ્વામીના પ્રભુ પ્રત્યે શણ ભાવ કેટલા ઊંચે! હતા કે
દા. ત. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. ગૌતમ મહારાજે કહ્યું: ‘ શ્રાવકને આટલું. અવિધાન ન થાય.’ આનંદ કહે: ‘મને થયું છે એ હકીકત છે,' પેાતાને અવિધજ્ઞાન હતું, પણ તે જ્ઞાનથી ગૌતમ મહારાજ તે જોવા ન બેઠા. એ તા કહે : ઊભા રહેા ગુરુને પૂછી આવું. શકિત હોવા છતાં ગુરુને શરણે જાય છે. ત્યાં જઈ ભગવાનને પૂછ્યું: “હું... પ્રભુ ! શ્રાવકને આટલું. અવધિજ્ઞાને થાય ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org