________________
નવપદ પ્રકાશ
અભિષેકથી લાભ વિમલ કેવલ. જિનવરંશુચિમના: સ્નપયામિ વિશુદ્ધ
કેવળજ્ઞાની વગેરે વિશેષણોવાળા જિનેશ્વર અરિહંત ભગવાનને પવિત્ર મનવાળે હું વિશુદ્ધિ માટે અભિષેક
પ્ર–મન પવિત્ર બનાવી દીધું, પછી વિશુદ્ધિ માટે એમ કહેવાની શી જરૂર ?
ઉ –મન પવિત્ર બનાવ્યું તે પ્રાથમિક પવિત્રતા આવી.
પ્ર-પ્રાથમિક પવિત્રતા શું છે?
ઉo-પ્રાથમિક પવિત્રતા તે નિરાશં ભાવનિર્માય ભાવ છે. કોઈ પ્રકારની દુન્યવી લાલસા નથી. કોઈ પ્રકારનાં માયા-દંભ-પ્રપંચ નથી; આવું મન તે શુચિ મન-પવિત્ર મન
આ અભિષેક કરૂં છું, તેમાંથી મારે કઈ પૌગલિક ઋદ્ધિ આચકી નથી લેવી; એવી ઋદ્ધિ નથી જોઈતી. અર્થાત આશંસારહિતપણું છે. કોઈ સોદાબાજી નહિ કે
અભિષેક કરું છું, તો પ્રભુ આટલું આપી દેજે.' ના તેમ નહિ.
આ પ્રાથમિક પવિત્રતા તે નિરાશંસ ભાવ છે.
અને બીજી પવિત્રતા આત્માની લેવાની છે, અને તે મોહમળ ને કર્મ રજથી રહિત થવાની વિશુદ્ધિ છે, મોહમળમાં મિથ્યાત્વ–અવિરતિ-રાગદ્વેષાદિ કવા અને
અહિંસાદિ અશુભ યોગે આવે, કમરજમાં જ્ઞાનાવરણીય -આદિ આઠેય કર્મરૂપી રજ આવે, ખાસ કરીને ચાર ઘાતી કર્મરૂપ રજ આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org