SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત સંદેહસંદેહ-રયં હતે. અરિહંત સંદેહ પુજના દૂર કરનાર ભગવાન છોમાં સંદેહના સંદેહની-ઢગલાની રજા દૂર કરી નાખનારા છે. એક જિનની વાણીને વાયર એવો આવે કે જાય સંદેહના સંદેહની રજ ઊડી ! તેવા અરિહંતનું ધ્યાન ધારે. ઝાએહ નિર્ચાપિ જિણે રહતે ! આવા સંદેહના સમૂહને હટાવી દેનાર ભગવાન કેવા છે? કે અ-રહે તે અર્થાત જેમને હવે કાંઇ રહસ્ય નથી, કાંઈ છૂપું-અજ્ઞાત નથી. એમનાથી જગતમાં ત્રણે કાળની કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી, એવા “જિણે જિનેશ્વર ભગવાનનું હંમેશાં પણ ધ્યાન કરે, “પણ” એટલે વિશિષ્ટ કાર્યોમાં તે ખરૂં, ઉપરાંત હંમેશને માટે એમનું ધ્યાન કરતા રહેવાનું, (કેત વિલંબિત કુત્તમ) વિમલ કેવલ ભાસન ભાસ્કરે, જગતિ જંતુ મહેદય કારણમા જિનવરં બહુમાન જઊંઘત: શુચિમના:પયામવિશુદ્ધ સ્નાત્ર કરતાં જગદગુરૂ શરીરે સકલ દેવે વિમળ કળશની; આપણાં કમલ દૂર કીધાં તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્વારા હર્ષ ધરી અસર વૃઆવે. સ્નાત્ર કરી એમ આશિષ ભાવે, જિહાં લગે સુર ગિરિજ બૂદી, અમિતણું નાથ દેવાધિદેવોક હો શ્રી પરમ પુરપાય પરમધરાય જન્મ જરા મૃત્યુનિવારણય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy