________________
૩૪
નવપદ પ્રકાર
આવે અર્થાત્ એના પર ઘણા કરવામાં આવે, તેની આ તાકાત છે કે પાપાનુ. ધ એ તાડી નાખે.
દા. ત. ખધક મુનિના ૫૦૦ શિષ્યાને ઘાણીમાં પીલવાની તીવ્ર વેદનાના અશુભ કર્મો ઉદ્દયમાં આવ્યા, છતાં એમનું શું બગડયુ ? એ તા વહેલા કેવળજ્ઞાન ને મેાક્ષ પામી ગયા; કેમકે એમને ત્યાં પાપ બુદ્ધિ જ ન થઇ; કારણ પૂર્વે પાપનુ ધા હરશે તે એમણે અરિહંતના ધ્યાનથી તેડી નાખેલા.
અરિહંત-શ્રેષ્ઠ જ્ઞાની
FEEL ;\___
‘સુનાણે સપાડિહેરા ડઇસમ પહાણે’
જિનેશ્વર મુળ શ્રેષ્ઠ જ્ઞાનવાળા કેવળજ્ઞાનવાળા છે. અને સપ્તાડિહેર અર્થાત્ (૧) ઋતુ પ્રાતિહા વાળા અથવા (૨) સંપ્રાતિહા
C
એમાં અરિહંત પ્રભુ (૧ સત્ પ્રાતિહાય વાળા છે. પ્રાતિહા કાલ્પનિક નથી, ઇંદ્રજાળ નથી, કિંતુ સન્ યાને વાસ્તવિક છે, અથવા (૨) સંપ્રાતિહા એ પણ લઈને - પ્રાપ્તિા સહિત ” એમ અર્થ પણ કરાય, વળી અરિહંત પરમાત્મા શાત્રીસ અતિશયવાળા છે, તેથી અરિહંત જગતના જીવામાં પ્રધાન છે.
સસારના જીવ આત્મા ગણાય, ભગવાન પરમાત્મા ગણાય, સંસારના વેશ પુરુષ ગણાય, ભગવાન પુરુષોત્તમ ગણાય.
નામ નહિ, પણ ગુણથી-કાર્યો તે ઉત્તમ ગણાય.
-પ્રધાન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org