________________
અરિહંત
૨૩૩
એટલે કા વિરોષમાં તા જરૂર ધ્યાન ધરે, પણ હું ઐશાં પણ તેનુ ધ્યાન ધો.
કારણ તે કેવા છે ? તે કે
રાગદ્વેષ, કામ, ક્રોધ, લાભ, માન વગેરે અંતરંગ શત્રુના સમૂહને જીતનારા છે. વીતરાગ-ધ્યાનની અસર
આપ્યું અગાડનાર આ અંતર્ગ શત્રુ છે. તેમને જેણે જીતી લીધા છે એવા અહિત પ્રભુનું ધ્યાન ધરો, તેથી આપણું મન સ્વચ્છ થાય, રાદિ વિનાના તેમને મનમાં લાવીએ તા મન નિમળ અને
અરિહંતને મનસાં કેમ લાવીએ ?
એટલા માટે કે વારવાર અરિહંત અનમાં ભાવથી લવાય એટલે અંતરંગ શત્રુ હટાવનારને મનમાં લાવ્યા તેથી અંતર્’ગ શત્રુ રાદિ પર ઘણા ઊભી થઈ, તેમજ એ વખતે અંતરંગ શત્રુ ખૂબ ભલાતા જાય. આ સૂચવે છે કે હું તને મનમાં ખૂળ લાગે તે અંતર્ગ શત્રુઓને ભુલા
તા પ ા છે કે કાર્યની સાથે કષ્ટ થયા ને લાગ્યું કે “આ મારો દુશ્મન છે,” “આછું મા ખગાડચુ છે;” તે પુર્ણ્ અમિત્રતા, વેર, ક્રોધ, વિરાધ, મનમાં આવેલા હાય, હવે જો અહિં નું ધ્યાન કરવું છે તો તે કૈર વિરોધને ક્રમમાં કમ અરિહંતના ધ્યાન વખતે બહાર કાઢી નાખવાના.
પેલા વેર, વરાધ, કષાયો વગેરેને અંદર રાખી મૂકવ્યા હશે, તેા અરિહંતનુ ધ્યાન ખરાખર લાગરો નહી”, વહાલા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International