________________
મલાડ (પૂર્વ)
વાચના ૧ ૦
મહા વદ ૧૩ ૨-૨-૮૦
અરિહંત
શ્રી અરિહંતપદ કાવ્ય યિંતરંગારિગણે સુનાણે સપાડેહાઈસય પહાણે સંદેહસંદેહ-રહેં હરતે ઝાએહ નિચંપિ જિણે હું તેના
અથ: આંતર શત્રુઓના સમૂહને જીતનાર, ઉત્તમ જ્ઞાનવાળા, આઠ પ્રાતિહાર્ય સહિત ત્રીસ રપતિશય વડે પ્રધાન ભવ્ય જીના સંદેહના ખૂહ રૂપી રજને હરણ કરનાર એવા અને અ-રહુત અર્થાત્ જેને કશું રહસ્ય રહ્યું નથી, એટલે કે ગુપ્ત રહ્યું નથી એવા જિનેશ્વર પ્રભુનું હંમેશાં ધ્યાન ધરે, વીતરાગ :
જિનેશ્વર એટલે વીતરાગ એવા અરિહંત પ્રભુ; જે અષ્ટ પ્રાતિહાર્યની શોભાવાળા છે, બાર ગુણે ગુણવંતા છે. અને ચોત્રીશ અતિશયવાળા છે. તેમનું હંમેશાં ધ્યાન પણ. ધરે. (નિર્ચાપિ હંમેશાં પણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org