________________
૨૨૯
અરિહંત આત્માને ઉદેશીને જ હાઈ આમધ્યાન રૂપ જ હતી. પરિણામ? પછીના જ ભવે સુદર્શન શેઠને અવતાર !
એકાંત રાણીવાસમાં ભાગ માટેના રાણીના કાલાવાલાં છતાં વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન. પછીથી રાણી દ્વારા આરોપ અને રાજાની ખુલાસા માટેની ખાસ માગણી, છતાં રાણીની હિંસા ન થાય એ માટે કડક મૌન, જાએ ફરમાવેલ શૂળીનું સિંહાસન, અંતે ચારિત્ર અને એ જ ભવમાં મેક્ષ ! વગેરે અચિંત્ય પરિણામ આવી ઊભાં, આ મૂળ કેનું ફળ? આત્માને અનુલક્ષીને કરેલી ‘નમો અરિહંતાણુની એકાકારતા, મતલબ સાકેય આમધ્યાન એ મૂળ કારણ હતું. એના પર બધી આત્મસમૃદ્ધિ પ્રગટ થઈ ગઈ. સુદર્શન શેઠને એવા આત્મધ્યાન દ્વારા બીજા જ ભવે કમ અને અનુબંધોના ચોપડા ચુકતે થઈ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org