SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ અરિહંત આત્માને ઉદેશીને જ હાઈ આમધ્યાન રૂપ જ હતી. પરિણામ? પછીના જ ભવે સુદર્શન શેઠને અવતાર ! એકાંત રાણીવાસમાં ભાગ માટેના રાણીના કાલાવાલાં છતાં વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન. પછીથી રાણી દ્વારા આરોપ અને રાજાની ખુલાસા માટેની ખાસ માગણી, છતાં રાણીની હિંસા ન થાય એ માટે કડક મૌન, જાએ ફરમાવેલ શૂળીનું સિંહાસન, અંતે ચારિત્ર અને એ જ ભવમાં મેક્ષ ! વગેરે અચિંત્ય પરિણામ આવી ઊભાં, આ મૂળ કેનું ફળ? આત્માને અનુલક્ષીને કરેલી ‘નમો અરિહંતાણુની એકાકારતા, મતલબ સાકેય આમધ્યાન એ મૂળ કારણ હતું. એના પર બધી આત્મસમૃદ્ધિ પ્રગટ થઈ ગઈ. સુદર્શન શેઠને એવા આત્મધ્યાન દ્વારા બીજા જ ભવે કમ અને અનુબંધોના ચોપડા ચુકતે થઈ ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy