________________
૧૮
નવપદ પ્રકાર
તણાઈ ગયા. સમજો, અને તરતમાં વીતરાગ ભાવ તથા અનંત જ્ઞાન-દર્શન–વીર્યાદિ લબ્ધિ સ્વરૂપ ઉત્કૃષ્ટ આત્મસમૃદ્ધિ પ્રગટ થાય છે.
9
આમ આત્મધ્યાનથી રિદ્ધિ મળે સવિ આઈ મહુ તપ વગેરેથી ક‘ટાળનારે સમજવુ જોઇએ કે ખાઉંની અનંતા કાળની ઊંધી રમત છે, એની સામે બે-પાંચ ભવની તા સીધી મહેનત જોઇએ ને ?
એ કરવાથી અશુભ અનુ.ધા તૂટતાં અર્થાત અનેકાનેક ભાવી ભવાની બીજશક્તિ તૂટતાં ભાવી ભવા ઢકાય છે, અને અલ્પ ભવામાં કમ અને અશુભ અનુભધાના ચાપડા ચુકતે થઈ જાય છે.
વાત આટલી જ છે કે આત્માને નજર સામે રાખી, એકાકાર મની, કામ કર્યે જાવ; ફળ નિર્વાશ્ચત છે.
આત્માને નજર સામે રાખનાર નેકર તે શેઠ અન્ય
*** R
સુદર્શન શેઠના જીવ પૂર્વભવે એ જ ઘરમાં દેરાં ચારના નોકર છે. આકાશગામી મુનિ પાસેથી માત્ર ‘નમેા અરિહંતાણ” મળ્યુ, તા એણે એમાં એકાકારતા કરી, દિવસ-રાત એ જ રણ, તે દુ:ખદ અકાળ મૃત્યુ વખતે પણ દેહાધ્યાસ ભૂલી દેહ કષ્ટને-દેહંવેદનાને અવગણી ‘નમા અરિહંતાણં” ની જ રાણા રાખી.
આ રટણાથી શું જોઇતુ હતું એને ? એના શેઠ અદ્દાસે અને શીખવ્યું હતું કે આ મંત્રથી ઠેઠ જન્મ મરણ સુધીની પીડા જાય' તો એને એ જ જોઇતું હતુ. એટલે જ અકાળ મેાતની કારમી પીડા વખતે પણ રાખેલી એ જ રાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org