SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ નવપદ પ્રકાશ. અશુભ ભાવ છે, દુબુદ્ધિ છે, છતાંય બહારથી મન મારીને પણ કરેલ ગુણ-સુકૃતને અભ્યાસ ધીરે ધીરે પાપાનુબંધને તે આવે છે, અને એમ ક્રમશ: તૂટી જતાં હવે અંતરમાં શુભ ભાવ-સદબુદ્ધિ સહેજે જાગે છે. દા. ત. શરૂ શરૂમાં ઉપવાસ-આયંબિલ-એકાસણું વગેરે તપ કરવાને ભાવ જ નહતો થત, ખાવાના ભાવ રહેતા હતા. એ શુભ ભાવ છે. પૂર્વના પાપાનુબંધનું એ ફળ છે. છતાં મન મારીને પણ તપને જે અભ્યાસ કર્યો જવાય તો, ભલે, શરૂ શરૂમાં તપ વખતે ખાવાના વિચાર આવી જતા હતા, છતાં મન મારીને પણ ચલાવેલ તપના અભ્યાસથી ખાવાના વિચાર મોળા પડતા જાય છે. અને એક દિવસ એવો આવી લાગે છે કે હવે ખાવાની લાલચે ઊઠતી નથી. બલકે તપના જ ભાવ જાગ્યા કરે છે, આ શું થયું ? પાપાનુબંધ તૂટયા, ખાઉ, ખાઉં ના કુસંરકારે તૂટયા તે જ ખાવાના ખરાબ ભાવ અટકળ્યા. આ કોણે કર્યું ? ભલે, પ્રારંભે અંતરમાં તપના શુભ ભાવ નહિ પણ ખાવાના અશુભ ભાવ હતા, છતાં મને મારીને બહારથી તપગુણતપ-સુકૃતને અભ્યાસ ચાલુ રાખ્યો. એણે એ પાપાનુબંધો તોડયે જવાનું કામ ચાલુ રાખ્યું, તે સરવાળે એ તૂટી જતાં હવે અંતરમાં જ તપના શુભ ભાવ જાગે છે, આત્માને નજર સામે રાખે: આમ મન મારીને પણ બહારથી કરેલો આત્મગુણેનેઆત્મસુકૃતોને અભ્યાસ કુસંસ્કારને યાને અશુભ અનુબંધને તોડે છે. એ કરવામાં આત્મા નજર સામે છે. કેમકે વિચાર રહે છે કે “આ જાલિમ આહારસંડા, કોધસંજ્ઞા વગેરેથી મારા આત્માનું બ બગડી રહેલહુ છે, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy