SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ મા જ ' જ ' 'કે : ન - 11 + :-- * અરિહંત ૨૨૫ શરૂ શરૂમાં, ભલે કદાચ દિલથી નહિ, તેપણ મન મારીનેય દોષોનો નિગ્રહ અને ક્ષમાદિ ગુણોને અભ્યાસ કરે અત્યંત જરૂરી છે. દા. ત. કેઈના પર હૈયામાં ક્ષમા ન બેસતી હોય, ગુસ્સ કરવા મન રહેતું હોય, છતાં મન મારીને જે બહારમાં ગુસ્સે ન લવાય, તે એવું અનેક વાર કરતાં કરતાં અંતરમાંથી ગુસ્સાનું જોર ઘટતું આવે છે. ગુસ્સાના કુસંસ્કાર ભંસાતા આવે છે. ગુણ-સુકૃતનો કમશ અભ્યાસ : | મન મારીને, પણ વારંવાર કરેલ ગુણનો તથા સુકૃતોનો અભ્યાસ દષના ને દુષ્કતોના કુસંસ્કારને અર્થાત અશુભ અનુબંધોને (પાપના અનુબંધને) તોડે છે, અને એ કમશ: તૂટી જતાં, પહેલાં ભલે અંતરમાં ગુસ્સો વગેરે ખરાબ ભાવ હતા, અને ગુણોના અભ્યાસરૂપે માત્ર બહારથી ક્ષમા વગેરેને જાળવતા હતા. તે હવે એ ખૂબ અભ્યાસ દ્વારા પાપાનુબંધ તૂટી ગયા પછી હવે અંતરમાં જ કોધાદિ અશુભ ભાવ ઉઠતા નથી, મન મારીને પણ કરેલા ગુણસુકૃતના અભ્યાસનું આ ફળ પ્રત્યક્ષમાં દેખાય છે; એટલે પ્રશ્ન થાય, પાયાનુબંધો તૂટે ખરા? - પ્ર–પાપાનુબંધ-અશુભાનુબંધે તો પૂર્વથી લાવેલા હેય એ અશુભ ભાવ દુબુદ્ધિ વગેરે જગાડે જ છે, પછી બચવાનો આ જ કયાં છે? ઉ૦-મન મારીને પણ એટલે કે અંતરમાં તો કષાયને ૧૫ નન ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy