________________
મા
જ ' જ '
'કે
:
ન
-
11
+
:--
*
અરિહંત
૨૨૫ શરૂ શરૂમાં, ભલે કદાચ દિલથી નહિ, તેપણ મન મારીનેય દોષોનો નિગ્રહ અને ક્ષમાદિ ગુણોને અભ્યાસ કરે અત્યંત જરૂરી છે.
દા. ત. કેઈના પર હૈયામાં ક્ષમા ન બેસતી હોય, ગુસ્સ કરવા મન રહેતું હોય, છતાં મન મારીને જે બહારમાં ગુસ્સે ન લવાય, તે એવું અનેક વાર કરતાં કરતાં અંતરમાંથી ગુસ્સાનું જોર ઘટતું આવે છે. ગુસ્સાના કુસંસ્કાર ભંસાતા આવે છે. ગુણ-સુકૃતનો કમશ અભ્યાસ : | મન મારીને, પણ વારંવાર કરેલ ગુણનો તથા સુકૃતોનો અભ્યાસ દષના ને દુષ્કતોના કુસંસ્કારને અર્થાત અશુભ અનુબંધોને (પાપના અનુબંધને) તોડે છે, અને એ કમશ: તૂટી જતાં, પહેલાં ભલે અંતરમાં ગુસ્સો વગેરે ખરાબ ભાવ હતા, અને ગુણોના અભ્યાસરૂપે માત્ર બહારથી ક્ષમા વગેરેને જાળવતા હતા. તે હવે એ ખૂબ અભ્યાસ દ્વારા પાપાનુબંધ તૂટી ગયા પછી હવે અંતરમાં જ કોધાદિ અશુભ ભાવ ઉઠતા નથી, મન મારીને પણ કરેલા ગુણસુકૃતના અભ્યાસનું આ ફળ પ્રત્યક્ષમાં દેખાય છે; એટલે પ્રશ્ન થાય, પાયાનુબંધો તૂટે ખરા? - પ્ર–પાપાનુબંધ-અશુભાનુબંધે તો પૂર્વથી લાવેલા હેય એ અશુભ ભાવ દુબુદ્ધિ વગેરે જગાડે જ છે, પછી બચવાનો આ જ કયાં છે?
ઉ૦-મન મારીને પણ એટલે કે અંતરમાં તો કષાયને ૧૫
નન
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org