________________
નવપ્રદ પ્રકાશ
આ ઊંધા વેતરણના કુસ`સ્કારી અનેકવિધ માનસિક વાચિક, કાયિક, સત્ પ્રવૃત્તિઓના ધોધમાર આચરા દ્વારા ભૂંસવાથી જ પરાવૃત્તિ, કાનિમ મતા, નિ:સ્વા સેવા, વૈયાવચ્ચ, ક્ષમા, નમ્રતા, નિ:સ્પૃહતા, ત્યાગ, તપ, વિશુદ્ધજ્ઞાન, દર્શન, અહિંસા, સંયમ, વગેરે આત્મ-ઋદ્ધિઓ સમૃદ્ધિ પ્રગટ થાય.
૨૧૮
વિચારવા જેવું છે કે આ બધી સમૃદ્ધિ ગૂફા જેવામાં એસી આત્માનું કારૂ ધ્યાન કરતા રહેવામાં શી રોતે પ્રગટ થાય?
સ`સ્કારનું દૃષ્ટાંત :
એવા એક પ્રસંગ અન્યા. એક પ્રમુખ સાધુ બિમાર હતા. બીજા અનેક મુનિએ સેવામાં હાજર રહેતા, પરતુ એક સારૂ ભણેલા સાધુ સેવામાં ફરકે નહિ, એમને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર નથી કે આ મહારાજ બિમાર છે?”
અને
એમણે જવાબ આપ્યા : ૬ અને અાર છે, તેમના માટે હું મૈત્રીભાવના ચિંતવું છું, જેથી એમના રોગ મટી જાય, ઝ
3
વિચાર. આ ભાવના કરવાથી ખિમાર રાગીના રોગ મટે કે ન મટે એ જુદી વાત છે, પરંતુ ભાવના કરનારને પેાતાના આત્માના હશમહાડકાના રોગ મટે ખરા? કે પેાતે હાડકાં સુવાળાં ન રાખતાં કાયાનું કષ્ટ ઉપાડી, ખિમારની સેવા કરે, તેા જ એ આત્મરોગ મટે ? પરંતુ આ ન સમજનાર અને મૈત્રી ભાવનાથી જ પતાવનારને કોણ કહે કે “ ભાઈ! તમને બિમારી આવે અને બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org