________________
હું ત
૨૧૭
(૩) ખાવાનુ છૂટથી મળતું હોય, અને ખાઇ શકાતુ હાય, તે એક ટંક પણ ખાવાનું છેાડવાની વાત નહીં....
(૪) અનુકૂળ સગવડા જેટલી મળે એટલી ભાગવી લેવાની જ વાત;
(૫) બિમારી ના પાડતી હોય એવા પદાર્થોના પણ પ્રતિજ્ઞાથી ત્યાગ રાખવાની વાત નહિ.
(૬) મનમાન્યું અની આવે એમ હાય હાય જૂઠડફાણ ચારી, અનીતિ, માયા, પ્રપ`ચ, વિશ્વાસઘાત વગેરે આચરી લેવામાં લેશ પણ સ`કાચ નહી! એસ જરાજરામાં
(૭) ગુસ્સા, રાફ, મ, માસ, નિંદા, ચાડી, આરોપ, કુવિકા વગેરે કરતા રહેવાનુ થયા કરે.
આવા કેઈ પ્રકારના ઊંધા વેતરણ, હજારા, લાખા શુ, કરાડા વાર કરેલા છે. એના આત્મા પર કેટલી રકમના ઘેરા સંસ્કાર જામ થઈ ગયા હૈાય ?
શું આ ઘેરા સંસ્કાર એમ ને એમ નિરાંતે આરામથી એસી અને બીજી બધી હિત પ્રવૃત્તિએ-પરા પ્રવૃત્તિઓ તથા અનેકવિધ ત્યાગ, અનેકવિધ તપ, તેમજ દેહાધ્યાસને તેડી નાખે એવા પ્રતિક્રમણ, અને કલાકો સુધી સ્વાધ્યાય વગેરેની પરવા મૂકી દે અને એકલુ` ‘આત્મા ! આત્મા !” એવું આત્મધ્યાન કરે, તો ભૂંસાય ખરા ? કુસંસ્કારે દૂર કરવાના ઉપાય :
એ કુસંસ્કારો તા એના પ્રતિપક્ષી અનેકવિધ ધર્મોસાધનાઓ, હિત પ્રવૃત્તિઓ, કાયકષ્ટદાયી આરાધના વગેરેના ધરખમ સેવનથી જ ભૂંસાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org