________________
અરિહંત
૨૧૩
મેાહનીય કતા જે ક્ષયાપશમ થાય તેનાથી વીતરાગ ભાવના આંશિક ગુણા ઉત્પન્ન થાય છે.
મેહનીય કર્મીના સંપૂર્ણ નાશ તે વીતરાગ ભાવ છે. મેાહનીય કા અંશથી જે નાશ તે વીતરાગ ભાવના અશ કહેવાય. એમાં ક્ષમા-નમ્રતા-નિ:સ્પૃહતા-બ્રહ્મચય વગેરે આવે.
ક્રોધ-માહનીયને માવે તે ક્ષમા આવે. ક્ષમા તે વીતરાગ ભાવના અંશ છે, વીતરાગ ભાવમાં કાયાને સથા ક્ષય છે ઉપશમ છે,
અભિમાન–માહનીય કને કચડયું એટલે નમ્રતા આવી-નિરહુ કાર આવ્યા, તે ઉપશમ થયા, તે આત્માની આંશિક ઋદ્ધિ છે. સપૂર્ણ ઋદ્ધિ તે સમસ્ત ક્રોધ–મેાહનીય –માનમાહનીય–વેદ માહનીય વગેરે સમસ્ત માહનીય કર્માંના નાશથી થતા વીતરાગ ભાવ છે.
આત્મજ્ઞ અને અનાત્મજ્ઞ :
પ્ર—આ બધી આત્માની ઋદ્ધિ અત્યારે કેમ પ્રગટ નથી ? કેમ છૂપાઈ ગઈ છે ?
-આત્મા અનાત્મજ્ઞ અન્ય ો છે, આત્મા આત્મજ્ઞ બન્યો નથી. બધું બહારનું જોયા કર્યું, આત્માનુ ન જોયું; તેથી આત્માની ઋદ્ધિ લુપ્તપ્રાય: છે-આવૃત્ત છે -કર્મીના આવરણથી ઢંકાઈ ગઈ છે. આત્મા આત્માને પેાતાને ભૂલ્યા. માહથી પર પટ્ટા પર હુકુમત સ્થાપવા ગયે, તેથી તે અનાત્મજ્ઞ યાને જડસુખા અન્યા રહ્યો. જડમુખા થવાથી કનાં આવરણ ચઢી ગયાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org