________________
૨૧૨
નવપદ પ્રકાશ
આત્માનું ધ્યાન લાગે તે આત્માની બધી બદ્ધિઓ મળે, જે કર્મ સત્તાએ જપ્ત કરેલ છે. આપણે માલ કર્મ સત્તાએ જપ્ત કરેલ છે. આત્માનું ધ્યાન ધરીએ તો તે તાળું ખોલે, ને આપણી બધી દ્વિએ મળે.
પહેલાં અરિહંતનું ધ્યાન આવ્યું. હવે તે ધ્યાનથી આતમ ઋદ્ધિ કેવી રીતે મળે તે જોઈશું.
દુહાની થી લાટી આતમ-ધ્યાને આતમ-ગડદ્ધિ મળે સવિ આઈઝ
(વીર૦) આત્મદ્ધિ :
આત્માનું ધ્યાન કરવાથી આભાની બધી ગડદ્ધિ આવી મળે છે. આત્માની બધી બદ્ધિમાં મુખ્ય અનંતજ્ઞાનઅનંતદશન-અનંતચારિત્ર-અનંતવીર્ય-અનંત સુખ છે, આત્માની આ મૌલિક સ્વાભાવિક રુદ્ધિ છે.
સદ્ધિ એટલા માટે કહેવાય છે કે ઈન્દ્રપણાની સમૃદ્ધિથી ઈન્દ્રને અને ચક્રવતી પણાની સમૃદ્ધિથી ચક્રવતીને જે બાદશાહી નથી, તેવી બાદશાહી આ આત્માની સ્વાભાવિક જ્ઞાનાદિ સમૃદ્ધિથી આત્માને છે. વીતરાગ ભાવના અંશ :
અનંત ચારિત્ર એટલે વીતરાગ દશા છે. તો વીતરાગ દશા એ આમાનો ક્ષાયિક ભાવ છે.
ક્ષાયિક ભાવ એટલે કર્મના ક્ષયથી ઊભો થતો ભાવ, તે સમસ્ત મોહનીય કર્મના ક્ષયથી ઉતપન્ન થાય છે. એટલે સમસ્ત મેહનીય કર્મને નાશ ન થાય ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org