________________
અદ્ભુિત
૨૧૧
ભેદ્રના છંદ થાય; કેમકે આત્માની પ્રગતિના સહૃદય વિચાર આત્માની ઉત્તરોત્તર પ્રગતિ વધારે છે, તે ઠેઠ પાત્મભાવ સુધીની આત્મપ્રગતિએ લઈ જાય છે, અને એ ભાવ આવ્યા એટલે અરિહંત પણ પરમાત્મા ને આપણે ય પરમાત્મા, એમ અહિત સાથેના ભેદ દૂર થયા.
આપણે એવા વિચાર કરીએ : એકલા અરિહંત કરી શકે, ને શું હું ન કરી શકું ? અલય્યત્, એટલું બધું નહિ, તા થાડું, પણ થાતુંય કરી શકું,
દા. ત. ભગવાન રાતભર કાઉસ્સગ્ગમાં સ્થિર રહ્યા તા શુ` હું ચાર લેાગસ્સના નિર્દોષ કાઉસ્સગ્ગમાં સ્થિર ન રહી શકું? માઢું ફેરવે તે વાનદ્દાષ લાગે, ડાળા ફેરવે તા. કાગઢાષ લાગે, આવા એક પણ ઢાષ નથી લાગવા દેવાના, એ નિર્દેષિ કાઉસ્સગ્ગ
અરિહંતનું ધ્યાન કરતાં ભેદના છેદ્ય કરવાનો છે. ‘હું ભવિષ્યના અરિહંત છું. હું સાધના લગા, સર્વ પ્રકારના ભેદના છેદ્ર કરૂં; અરિહંતનુ ખૂબ ખૂબ ધ્યાન કરે, તે આત્મા રિ ત સાથેની કરાગ ભિન્નતા છેતા જાય. જ્યારે સંપૂર્ણ ભેદના નાશ થઈ જાય ! આત્મા અરિહંત થઇ જાય. દુહા : ત્રીજી લીટી
“ વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળો ચિત્ત લાઇ રે” મહાવીર ભગવાન ઉપદેશે છે કે ચિત્ત લગાડીને સાંભળજો, શકા : સાહેબ, સાંભળીએ તે ખરા, પણ સાંભળવાથી શુ થાય? તેા કહે છે : “આતમ-કાને આતમ-ઋદ્ધિ મળે સર્વિ આઇ રે,”
...( વીર્૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org