________________
અદ્ભુિત
(૪) પદસ્થ અવસ્થા! ( )પ
રિહંત પ્રભુ કેવળજ્ઞાની અન્યા, અરિહંતપદન્તી કર
પદની અવસ્થા પામ્યા, પ્રભુએ એમાં
૨૦૯
(i) કેવુ' પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું...! (૨) પ્રભુનું સમવસરણ અને વિહાર કેવા !
(૩) પ્રભુના કેવા કેવા ૩૮ અતિશયો !
(૪) પ્રભુની વાણીના કેવા ૩૫ અતિશય ! (૫) પ્રભુના કેવા ત્રિવિધ ઉપકાર ! રિહંતના ત્રિવિધ ઉપકાર આ,—
=
(૧) પ્રભુએ જીવ–અજીર્વાદ નવતત્ત્વ કેવાં અનેરાં આપ્યાં ! તત્ત્વપ્રકાશ, તત્ત્વજ્ઞાન દેવાના ઉપકાર...
(૨) પ્રભુએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના કેવા મોક્ષમાર્ગ આપ્યા !
(૩) પ્રભુએ આરાધનામાં સ્તુતિ,-પ્રાર્થનામાં, અને દર્શન પૂજન-ભક્તિમાં કેવુ' અવ્વલ આલંબન આપ્યું ! આ બધા વિચાર અરિહંત પર્યાયમાં કરવાનો (૫) રૂપાંતીત અવસ્થા
અરિહંત પ્રભુ મેક્ષ પામી રૂપાતીત બન્યા. તે આત્માના કેવા અન ત ઐય વગેરે પામ્યા અને વિચાર કરવાના. આ પ્રભુના રૂપાતીત પર્યાયનું ધ્યાન થયું.
આમ અહિ તનુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી ધ્યાન ધરવાનુ, આ બધા દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારવા યાદ રહે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org