________________
૨૦૬
નવપદ પ્રકાશ ઊભા કરી દે; તેથી નિર્દોષ ગોચરી ન મળે. ઉપરથી તેમનું અપમાન થાય; પણ ભગવાન ડગ્યા નહીં. આ છે સહિષ્ણુતા ગુણ
(૪) છ માસ પછી સંગમ પાછા જવા તૈયાર થયે, ત્યારે ભગવાનની આંખમાં આંસુ આવ્યાં : “આ બિચાર! અમારૂં નિમિત્ત પામી ડૂબી ગયે! શું થશે તે બિચારાનું નરકાદિમાં!
“પણ ભગવાન, તમારું કાંઈ બગડયું નથી?” એમ કઈ પૂછે તો?
ભગવાન તે માનતા કે “જેટલું સહન કર્યું તેટલું મારે તો કર્મના ભારે ભારા તૂટી ગયા પણ તે બિચારે દુ:ખી થશે.” ભગવાનને આ છે મહાન કરણ ગુણ!
(૫) કેવા ગુણે ભગવાનના? સહન કર્યું તે કર્મના પડદા તૂટયા. “પિતાને સહન કરવાનું મળ્યું, એમાં આનંદ. આ ગુણ છે.
અરિહંતની પર્યાયથી વિચારણા (૩) અરિહંતની પર્યાયથી એટલે અવસ્થાથી વિચારણા થાય,
અરિહંતની અવસ્થા વિચારવાની છે. એમાં મોટી મોટી ત્રણ અવસ્થા છે. તેમાં (૧) પિંડ અવસ્થા,-તેમાં અવાંતર ત્રણ અવસ્થા :
જન્માવસ્થા, રાજ્યાવસ્થા, શ્રમણ-અવસ્થા, (૨) પદસ્થ અવસ્થા (૩) રૂપાતીત અવસ્થા
-
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org