________________
અરિહંત
અરિહંતના ગુણાનું દર્શન : અરિહંતના ગુણા જોવાના. તે અનેક ગુણા છે :
(૧) મહાવીર ૮ વર્ષના થયા. ત્રિશલા માતા કહે : ‘ચાલા, ભગવાનને નિશાળે બેસાડીએ’ : તેા ભગવાન કેમ કાંઈ ન ઓલ્યા કે મને બધું આવડે છે ? લાવા તમારા મને ભણાવવા તૈયાર થયેલ પડિતને, એમને કેટલુ' આવડે છે એ તપાસી જોઉં.
૨૦૫
ભગવાનને ઘણું જ્ઞાન હતું, પણ તેમનામાં ગભીરતા ગુણુ હતા, તેથી તે ખેલ્યા નહી,
(૧) ત્રિશલા માતા ભગવાનને લગ્નનુ' બનાવવા ગયા તા તે એકદમ ઊભા થઈ ગયા.
“ તમે કેમ આવ્યા ? એમાં મારા અવિનય ઢેખાય છે. આપે ખેલાવ્યા હોત તે હું જ આપની સેવામાં હાજર થઈ જતે. ખેર, ફરમાવા કેમ પધારવું થયું ? કોઈ સેવા ?” ભગવાન અવધિજ્ઞાની છે, ઈદ્દો તેમને નમવા આવે છે, પણ માતાની આગળ આ છે વિનય ગુણુ !
(૩) સંગમે છ માસ દાટ વાળી નાખ્યા, મહાવીર પ્રભુ પર ધારતિધાર જુમાના વરસાદ વરસાવ્યા.
એક રાતમાં ૨૦ ધાર્ ઉપસર્ગ કર્યા . ઘીમેલ માટી ચટકા ભરે આખા શરીરે ચટક ચટક ! સામટા સાપ કરડે ! વીંછીએ કરડાવે, ડંખ્યા કરે ! તીક્ષ્ણ દાઢવાળા ઉંદરોની ફાજની કાજ શરીર પર ચઢી જાય ! શરીર પર અહીં બટકું, તહીં મટકું ! આવા ૨૦ ઉપસ એક રાતમાં વરસાવ્યા પણ ભગવાન ડગ્યા નહી ! ભગવાન ધ્યાનમાં રહ્યા. પ્રભુને ગેાચરી પાણી ય લેવા ન ઢે. ભગવાન જાય ત્યાં કાચુ’ પાણી રેડે, વહેારાવનાર કાચી વનસ્પતિને અડી જાય, દાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org