SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અરિ ત ૨૦૧ ૫. કાઈ તે। આલાચના કરી રહી ને હૈયામાં, ‘ હાશ ! પાપ ગયાં, હૈયું હલકું' થયું ‘હવે આત્મા આમ ચઢશે... ત્યાં કેવળજ્ઞાન...! આલાચના કરવી છે તે પાપના તિરસ્કારની સાધના છે, પાપકારી આત્માના તિરસ્કારની સાધના છે. ૬, આલેાચના કહીને પ્રાયશ્ચિત્ત માગ્યુ તે, સ્વીકારતાં ભાવના વધી ‘અહા ! આ પ્રાયશ્ચિત્તથી મારાં પાપ સાફ તા એ રીતે બીજા પણ તપ કરી પાપ સમસ્ત સાફ કર્યું... એમ ભાવના વધતાં કેવળજ્ઞાન... ! ૭. ‘અરે ! કેવાં મારાં ધાર પાપ ? છતા ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું ! કેવી ગુરુકૃપા મારા પર !” એમ ગુરુકૃપાના વિચારમાં લીન થયા ને ત્યાં કેવળજ્ઞાન... ! વાત આ છે: એકેક ભવ્ય આત્માની સાધના અલગ અલગ હોય છે. એટલે મેાક્ષે જવાનું વ્યક્તિગત ઉત્થાન અલગ અલગ ાય છે, એ સૂચવે છે દરેક વ્યક્તિની માક્ષમાગે આગળ વધવાની યાગ્યતા જુદી જુદી હાય છે અર્થાત્ વ્યક્તિદીઠ ભવ્યત્વ જુદું જુદું હોય છે, એને તથાભવ્યત્વ કહેવાય છે. નિજામણા કરાવનાર ખધકસૂરિ ગુરુ પાછળ રહી ગયા, ને આલમુનિ ઘાણીમાંપીલાઈને પહેલા મેાક્ષે પહોંચી ગયા એમ તેા પછીથી ખધસૂરિય પીલાયા પણ મેાક્ષ ન પામ્યા તેનું ભવ્યત્વ જુદુ હતુ., માલમુનિને તે “ મારા હૈયામાં ભગવાન મુનિસુવ્રતસ્વામી છે માટે કોઈ ચિંતા નથી.” અને ખ`ધકાર પીલાયા, પણ ત્યારે વિચાર જુદા હતા: “હરામી પાલકે મારૂ' માન્યું નહિ” એટલે રહી ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy