________________
૧૯૮
નવપદ પ્રકાશ
અરિહંતથી ભિન્ન ધ્યાતા છે, તેવા ભેદ ભૂલાઇ જવાય છે, પરંતુ પાતે અરિહંત વીતરાગ છે, તેવો ભાસ થાય છે,
દા. ત. ઇયળ આગળ ભમરી ગૂજે છે. પહેલાં તા તેને આ ભમરીના ગુજારવની ધૂન લાગે છે; પછી ઈયળને એમાં તન્મયતા લાગી જાય છે. તન્મયતા એવી લાગે, એવી લાગે, કે તન્મય અનેલ ઇયળ પોતે ભમરી છે. એમ ભાસ થઈને પોતે ભમરી અની જાય છે.
તેમ અરિહંતનું ધ્યાન ધરતાં, ધ્યાનમાં તન્મય થઈ આત્મા પાતે વીતરાગ પરમાત્મરૂપ બની જાય છે. ત્રણ રીતે અદ્ભુિત ધ્યાન :
પ્ર-અરિહંત પદ્મનું ધ્યાન કેવી રીતે કરવાનું ? ઉ—અરિહંતપદનું ધ્યાન દ્રવ્ય, ગુણ અને પર્યાયથી
કરવાનુ છે, અરિહંતના દ્રવ્યો, ચુણા ને પર્યાયા વિચારતા રહેવાય, એમાં વિચારણાની એકાગ્રતા આવે, દ્રવ્યથી, ગુણથી તે પર્યાયથી,એ અરિહંતનું ધ્યાન થાય. કોઈ પણ વિચારણા કરવી હાય તે દ્રવ્ય, ગુણ તે પર્યાયથી થાય.
પ્ર૦ અહિ તની વિચારણા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી કેવી રીતે કરવી ?
દ્રવ્ય અરિહુ તનુ દ્રવ્ય એટલે કે અદ્ભુિતના આત્મા. એને વિચાર કરવાના દા. ત. રિહંતના આત્મા અનાદિકાળથી વિશિષ્ઠ તથાભવ્યત્વવાળા છે, માટે બીજા આત્મા કરતાં ખાણુમાં પડેલા રત્નની જેમ ઉત્તમ, તે વિચારવાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org