________________
અરિહંત
૧૮૯ ભગવાન સાર્થવાહ છે. અરિહંત અને સાર્થવાહ :
સાર્થવાહ સાર્થને-કાફલાને અટવીમાંથી સમૃદ્ધ નગર તરફ લઈ જાય છે. લઈ જતાં પહેલાં ટહેલ પાડે છે,
દા. ત. “અહીંથી વસંતપુર નગરે સાર્થ જાય છે. જેને ત્યાં જવું હોય તે સાર્થમાં ખુશીથી જોડાઈ જાવ, અટવીમાં રક્ષણ મળશે, જેને સાધન સામગ્રી નહિ હોય તેને તે પણ મળશે.'
અર્થાત વચમાં અટવીમાં ચાર, હિંસક પશુનો ભય હોય, તેમાંથી રક્ષણ આપવાની, તેમજ અટવીમાં મુકામ કરવા હોય તો સાધન વિનાને-ખાવાપીવાની જવાબદારી સાર્થવાહ માથે લે છે.
ભગવાન સાર્થવાહ છે, “સાર્થ” એટલે મોક્ષે જનારે ચતુર્વિધ સંઘ, પ્રભુએ શાસન સ્થાપીને સંઘ સ્થાપે છે. સંઘના પિોતે અધિપતિ સાર્થવાહ બન્યા છે. સંસાર અટવી પાર કરી, મોક્ષ નગરીએ તે સંઘને પહોંચાડવાનો રાખ્યો છે. જેમ સાથે ગામે ગામ કર્યો. “ આવે. જેડાઓ... ગામે ગામથી લેકે જેડાતા જાય છે. નીકળ્યા ત્યારે પoo હતા ને પહોંચતાં ૧૫૦૦ થઈ જાય, એમ ભગવાન પણ ગામે ગામથી સંઘ વધારે છે, તેથી ભગવાન સાર્થવાહ છે.
નિમક અને સાર્થવાહ વચ્ચે ફરક : પ્ર–ભગવાન નિર્ધામક અને સાર્થવાહ છે, તો તે બન્ને
વચ્ચે શું ફરક? ઉગ્નનિર્ધામક તત્ત્વ દર્શન કરાવે, સાર્થવાહ માર્ગદર્શન
કરાવે.
(૧) નિર્ધામક તે સમુદ્ર-પ્રવાસ માટે હોય અને સાથ. વાહ ભૂમિ-પ્રવાસ માટે હેય, સંસારને સમુદ્ર કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org