________________
અરિહંત
१८७
ભાવશa :
એવી રીતે તીર્થકર શ્રી મહાવીર ભગવાને પોતાના આત્માની હિંસાનો પણ ઉપદેશ શ્રી આચારાંગ સૂત્રના
વિષય” નામના બીજા અધ્યયનમાં એ રીતે આ કે શુ તે મૂઢ અર્થાત જે ગુણ એટલે કે કામગુણ શબ્દાદિ વિષયો છે, તે સંસારના મૂળરૂપ રાગદ્વેષાદિકષાયેનું સ્થાન છે, આશ્રય છે. અર્થાત શબ્દાદિ વિષયોના કારણે રાગાદિ કષાયે ઊઠે છે અને એના પર સંસારરૂપી વૃક્ષ ઊગે છે, વધે છે, જેમાં આ વિષયમાં આસકિત થઈ, રાગાદિ કષાય કરનાર જીવને ભારે દુ:ખ સહન કરવો પડે છે. આ જે જીવની પિતાની હિંસા થાય છે, એમાં મૂળ કારણભૂત, વિષયો અને રાગાદિ કષા થયા, માટે એ વિષયે ને રાગાદિ કષાયો જીવને માટે શાસ્ત્રરૂપ બને. એને ભાવશસ્ત્ર કહેવાય.
પ્રભુ ભવ્ય જીવોને આ પણ ઉપદેશ કરે છે કે “તમે શબ્દાદિ વિષયો અને રાગાદિ કષાયોરૂપી ભાવશસ્ત્રોને પ્રયોગ ન કરો અને એ રીતે તમારા પિતાના આત્માની હિંસાને અટકાવી, દુર્ગતિ દુ:ખોથી બચાવે, સ્વાભ-અહિંસા પાળે” “મા હણ, મા હણ એવો ભરત મહારાજાને સાધમિકેને ઉપદેશ આ ભાવથી પણ ભરેલો છે. કે તમે રાગાદિ જે આંતર શત્રુથી જિતાયેલા છે તેને હટાવીને તમારા પિતાના આત્માની પણ હિંસા ટાળે, સાધમિકેના આ ઉપદેશની પાછળ ખરેખર શ્રી ઋષભદેવ ભગવાનનો જ ઉપરોક્ત ઉપદેશ કામ કરી રહ્યો હતો, માટે ભગવાન મહા-માહણ” કહેવાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org