________________
૧૮૬
નવપદ પ્રકાશ
દરબારમાં બેસું, ત્યારે મને “તિ માર્, વર્ષાંતે, મા દળ ના દૂ”—આ શબ્દ રાજ સંભળાવવા, તેના અર્થ “તમે ( આંતરશત્રુ રાગ દ્વેષાદ્રિથી ) જીતાઈ ગયેલા છે, (તેથી તમારે ભવભ્રમણના) ભય વધે છે, (માટે અમે તમને ભારપૂર્વક કહીએ છીએ કે) ‘તમે તમારા આત્માની ને જ્વાની હિંસા ન કરો, હિંસા ન કરો.”
ભરત મહારાજા પાતાની આંતરજાતિ માટે સાધત્રિકા પાસેથી રાજ આ ઉપદેશ સાંભળતા. એટલે જેમ એ સાધન કો ભરત ચક્રવતી ને જીવ- અહિં‘સા, અને આત્મ અહિંસાના ઉપદેશ કરતા હોવાથી એ સાધિમ કા--માહુણ કહેવાયા. એવી રીતે ભગવાન જગતના ભવ્ય વાને સથા પર જીવ–અહિંસા અને આત્મા અહિંસાના ઉપદેશ કરતા હેાવાથી સ્વપર ઉભય પ્રત્યે સર્વે સર્વા અહિંસક બન્યા; એટલે ભગવાન મહામાતણ કહેવાય છે. સ્વ અહિંસા અને પર અહિંસા
જૈન શાસનની આ સ્વ-અહિંસા અને પર-અહિંસા આહુિતાશ્રી એ ખૂબ સમજવા જેવી છે,
દ્રવ્યરાવ :
પ્રભુએ પ–અહિં’સા એ રીતે સમજાવી કે વાને માટે છરી, તલવાર, ભાલા જેમ શસ્ત્ર છે, એમ યાવત્ મીઠાજલના થવા માટે ખારૂં જલ, ગામ મહારની મિશ્ર પૃથ્વીકાયિક વોની રજ માટે નગરની અચિત્ત રજ, બહારના સજીવ વાયુ માટે સુખની ફૂંકના અચિત્ત વાયુ, શરૂપ અને છે...ઈત્યાદ્રિ શીખવીને એ શસ્રોના ઉપયોગ ન કરી એવા એકેન્દ્રિય સુધીના વોની અહિંસાના મહાન ધમ શીખવ્યા. પ્રભુના આ ઉપદેશ શ્રી આચારાંગ સૂત્રના ‘શરિજ્ઞા’ નામના પહેલા અધ્યયનમાં કંડારાયેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org