SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આરિહંત ૧૮૫ પિતાની પરિણતિ પર સખ્ત ચકી રાખે તે જ આ તોફાની જગતમાં બચી શકે. વાત આ છે કે બાહ્ય શુભ આચાર પણ એટલા જ જરૂરી છે, ને આંતરિક શુભ પરિણતિ પણ એટલી જ જરૂરી છે. ભગવાન જીવોને વીર્યાચાર સહિત જ્ઞાનાચાર આદિ પાંચ આચારનું પાલન અને એ આચારોને અનુરૂપ આંતરિક પરિણતિનું ઘડતર આપી જીવોનું રક્ષણ અને તુષ્ટિપુષ્ટિ કરે છે. જેમ ગોવાળિયે ગાય-ભેંસોને સીમમાં ચરાવે છે, અને શિકારી પશુથી તેનું રક્ષણ કરે છે, તેમજ જંગલમાં ભટકી પડતી બચાવે છે, એવી રીતે તીર્થકર ભગવાન ભવ્ય જીવોને સંસારમાં દુષ્ટ ભાવોથી બચાવે છે. દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યને ચાર ચરાવે છે, ધર્મ પરિણતિનું પિોષણ કરે છે, તેમજ સંસારની ચારે ગતિમાં ભટકી પડતા બચાવે છે, એ કામ દુનિયાના ગોવાળિયા-ગોપ નથી કરી શકતા, માટે ભગવાન મહાગોપ કહેવાય છે. એવા પ્રભુ વળી કેવા કેવા બિરુદ ધરાવે છે તે હવે કહે છે: મહામહ કહીએ, નિમક સત્યવાહ? ભગવાન મહામાહણ છે અરિહંત અને માહણ: માહણ” શબ્દ ચક્રવતી ભરત મહારાજાના વખતથી ચાલુ થયું છે. એમના રસોડે જમતા લાખે સાધમિક શ્રાવકને આ એક કર્તવ્ય સંપેલું કે “તમારે હું રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy