________________
૧૮૨
નવપદ પ્રકાશ પ્ર-આવશ્યક ક્રિયા પ્રધાન કેમ ? ઉ –એનાથી પાપનાશ અને સમભાવની સાધના થાય છે, પ્રવે-સ્વાધ્યાય પ્રધાન કેમ? ઉo-એનાથી સમ્યકતવબોધ, તત્ત્વ રમણતા વધતી
જઈ પાપવિકોથી બચાય છે, ને શુભ ભાવ અખંડ
વૈયાવચ્ચની પ્રધાનતા: પ્ર-સેવા ને વૈયાવચ્ચ પ્રધાન કેમ? ઉo-તે એટલા માટે કે સેવા ને વૈયાવચ્ચ સ્વાર્થને ખાસ
કરે છે, નાશ કરે છે, જેને સેવા વૈયાવચ્ચ ખપતા નથી, તેનામાં સ્વાર્થબુદ્ધિ વિસ્તાર પામે છે, સ્વાર્થ બુદ્ધિ પોષાયેલી રહે છે; અને તે જે હોય ને બીજુ તપ, સ્વાધ્યાય વગેરે ઘણુંય કરે, તો પણ સ્વાર્થ વૃત્તિના હિસાબે, મનની સંકુચિતતાથી ગુણસ્થાનની પરિણતિ વધતી નથી. આ સંયમ ને યોગ એ એકલા તપનાં આચરણ કરતાં મહાન વસ્તુ છે, તેથી સવારે તપભાવનામાં મનને થાય છે કે બીજે ઉપવાસ લઈશ, તો આ સંયમ–આ યુગ નહિ સચવાય-સીદાશે, માટે અધિક મહત્વના સંયમ-જેમ સાચવી લઈ બીજે દિવસે તપભાવના વધવા છતાં જતો કરવો પડે છે,
કયાં એકલા તપની પરિણતિ? ને કયાં અતિમહાન સંયમ યોગેની પરિણતિ? પરિણતિનો વિચાર નથી કરતા તેથી બાહ્યમાં ભૂલા પડીએ છીએ કે સંયમ યોગે ભલે સીદાય, ઉપવાસ કરવાનો; તે સૂતા રહીને કરીએ તો ચાલે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org