________________
અરિહત
૧૭૫
મૂકવા માટે એને અલગ પાંચમા આચાર તરીકે ગણવામાં આવ્યા. છે, અને અને આરાધવા માટે જ્ઞાનાચારાદિમાં જોમ-ઉત્સાહ વગેરે વધારવાના છે, એ વીર્યાચાર તરીકે નવું સ્વતંત્ર પાળવાનું આવ્યું જ ને ?
જ્ઞાનાચારમાં વીર્યાચાર :
પ્ર-જ્ઞાનાચાર આદિનું સ્વતંત્ર વિધાન કર્યું... તે આચરવા માટે જ કર્યુ છે, તા શું એમાં પુરુષાવી જોમ લગાવવાનું વિધાન ન આવી ગયુ? જો પુરુષાર્થનુ વિધાન ન આવ્યું હાય, ા પછી આચાર શુ આચરવા માટે નહિ, પણ માત્ર જાણવા માટે જ કહ્યા છે ? અને જો આચા માટે પણ છે તે એમાં પુરુષાર્થનુ વિધાન । હાય જ; એટલે કે જ્ઞાનાચાર આદિનાં વિધાનથી એમાં પુરુષાર્થનું વિધાન આવી જ ગયું, પછી મતિયા વીર્યાચાર અલગ મતાવવાનું શું કામ ? ઉ-વાત ડહાપણભરી છે, પરંતુ અહીં વિવેક પૂર્વક સમજવાનુ છે કે જ્ઞાનાચારાદિના વિધાનમાં અલખત્ એના પુરુષા નુ વિધાન આવી જાય છે, કિન્તુ તે તો ચાલુ પુરુષા ખાયા કરાય હોય જ્ઞાનાચારઢિ પાળ્યા ગણાય. એટલે એમ પાળીને મન સમજશે કે જ્ઞાનાદિ પહેવાનુ કર્તવ્ય પૂરું થયું, જ્યારે ખરેખર તો દિનપ્રતિદિન પુરુષા ના વેગ વધારવાના છે, જોમ-ઉત્સાહ-ઉલ્લાસ -તન્મયતા વગેરે વધારતા રહેવાનુ છે, એ વીર્યાચારના સ્વતંત્ર આચારનેા ભાર્ માથે આવે તો જ અની શકે : પ્ર–એમ શા માટે? જ્ઞાનાચારદિનુ વિધાન અધિકાધિક જોમ-ઉત્સાહ-ઉલ્લાસ સાથેનું જ હોય તા તા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org