________________
૧૭૪
નવપદ પ્રકાશ
આપણામાં જ્ઞાન-દન-ચારિત્ર-તપ-વી જેટલા પ્રમાણમાં વધતાં જાય, હેટલા પ્રમાણમાં તુષ્ટિ-પુષ્ટિ થઈ કહેવાય. એ પંચાચારના પાલનથી થાય. અનંતજ્ઞાન માટે જ્ઞાનની સમૃદ્ધિ છે, ને તે માટે જ્ઞાનાચારનું પાલન છે,
અનાહારી પદ માટે તપની સમૃદ્ધિ છે, ને તે માટે તપાચારોનું પાલન છે.
અનંત ચારિત્ર માટે ચારિત્રની સમૃદ્ધિ છે, ને તે સારુ ચારિત્રાચારાનુ પાલન છે.
અનંત વી સુધી પહોંચવુ છે, તે વીયની સમૃદ્ધિ જોઈએ, તે વીર્યાચારના જવલત પાલનથી આવે.
વીર્યાચાર હૈ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર ને તપાચારમાં તુષ્ટિ-પુષ્ટિ કરનાર, અલ-વીય-જોમ-ઉત્સાહ દાખવવા-વધારવા એ છે,
વીર્યંચારનું વિશિષ્ટ પરાક્રમ : વીર્યાચાર એટલે આ
જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપના આચારોમાં વધતા ઉલ્લાસ, વધતો ઉત્સાહ, વધતા જોશ ને વધતુ પરાક્રમ, પ્ર–વીયોચામાં નવું પાળવાનું શુ` આવ્યું ! જ્ઞાનાચાર
વગેરેના જે પ્રકારો છે, તે જ વીર્યાચારના પ્રકાર તરીકે ગણેલા છે, કિન્તુ જ્ઞાનાચારદ્ધિ દરેકમાં એના અવાંતર સ્વતંત્ર પ્રકારો છે, એવું વીર્યાચારમાં એના સ્વતંત્ર પ્રકારો નથી, તે પછી વીચારને કેમ સ્વતંત્ર પાંચમા આચાર કહ્યો?
ઉ-જ્ઞાનાચાર આદિ દરેકના સ્વતંત્ર પ્રર્કાર બતાવો, આાધકને માથે એને સ્વતંત્ર આરાધવાના ભાર મૂકયા છે, એવી રીતે વીચારને પણ સ્વતંત્ર આરાધવાના ભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org