________________
અરિહંત
આવું સમ્યકૢ જ્ઞાન છે કે : સ'સાર ખાટા, મેક્ષ મેટા. સયમ સારા, સંસાર ખારા. આરંભ સમારભ ખાટા, વિરતિ સારી,
આ જ્ઞાન છે; પછી ભલેને શાસ્ત્રો ન ભણેલ હોય, છતાં મુમુક્ષુને જ્ઞાન થયું છે કે ‘સંસાર ખોટા છે, કેમકે તે ભાગના ઉન્માદ અને પાપકર્મથી ભરપૂર છે, તેથી જ સચમ-જીવન સારભૂત છે;' તે! એ જ્ઞાની છે. જ્ઞાનીને સદા આ વિવેક જાગ્રત હાય કે આવી સારી સ્થિતિ-સાણ ભવમાં પાપકર્મો કરવાના હેાય? કે છેડવાના હોય ? ભાગના ઉન્માદ રાખવાના દાય? કે એ છેડી ત્યાગની સ્વસ્થતા રાખવાની હાય ?
૧૭૨
તીથકર ભગવાનને નિકાચિત ક` ભાગવવાનાં જ હાય । તેમને સંસારમાં એટલા પૂરતું ઊભા રહેવુ પડે; જેમકે પાર્શ્વ કુમારને, પ્રભાવતીને પરણ્યા પછી પાતાની ૩૦ વર્ષની ઉમર સુધી સસારમાં ઊભા રહેવુ પડયુ., ૩૦ વર્ષની વયે ભાગાવલી કમ ક્ષીણ થયાં જાણીને ભગવાન દીક્ષા લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org