________________
૧૬૮
નવપદ પ્રકાશ દષ્ટિ એ જ સલેપ દષ્ટિ છે, આસકત દૃષ્ટિ છે, જ્યારે પ્રભુ નિલે પ–અનાસકત દષ્ટિવાળા અર્થાત જ્ઞાનપ્રધાન હતા જેમને રાજ્યગાદીનું કમ નથી તો રાજગાદી લેવાની જરૂર નથી, એમ માનીને વિના રાજા બન્ય, સંસાર ત્યાગ કરી ચારિત્ર લઈ લે છે. ત્યાં અખતરા કરવા નથી રહેતા કે “ભલે ભેગાવલિ નથી, છતાં લગ્ન કરું, રાજા થાઉં પણ અનાસકત રહીશ.”
જેમને અનિકાચિત ભોગાવલિ અર્થાત ચારિત્ર મોહનીય કર્મ સત્તાગત હતા, પરંતુ નિકાચિત ભેગાવલિ ન હતા, એમણે ન લગ્ન કર્યા, ન રાજ્યગાદી સ્વીકારી; એ તે એવા અનિકાચિત કર્મોને વેગથી-અહિંસા-સંયમ–તપના ગથી જ એમણે ખતમ કરવાનું રાખ્યું
આ હેય છે તીર્થકર ભગવાનની જ્ઞાન-પ્રધાનતા.
જ્ઞાન-પ્રધાન જીવન એટલે જીવનમાં શુદ્ધ જ્ઞાનના બળ પર અવસરચિત કર્તવ્ય બજાવી લે, દૃષ્ટિ આત્માની, આત્મા પર; પરંતુ દિલમાં મેહની કઈ ગાંઠ નહીં રખાય દા. ત. પાર્શ્વનાથ અને પ્રભાવનીના પ્રસંગમાં પ્રભાવતીના પિતા પર મ્લેચ્છ રાજાની તવાઈઉતરી. તેમણે અશ્વસેન રાજાને સહાયમાં બોલાવ્યા અને પિતાને બદલે પુત્ર પાર્થકમાર ગયા. તેમને યુદ્ધમાં મોકલવા રાજા તૈયાર ન હતા, કહે છે - પાકમારનું ભેગાવલિ કર્મ:
અરે રાજકુમાર ! તમને મોકલાય? તમે આનંદ મંગલ કે, તેમાં અમને આનંદ. તમે શ્રમ લે, તેમાં દુ:ખ પણ આગ્રહ કરીને પુત્રકર્તવ્ય બજાવવા પાશ્વકુમાર ગયા. મ્લેચ્છ રાજાને આ રીતે છતી આવ્યા, લડાઈ કરવી નહતી પડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org