________________
૧૬૭
અરિહંત
કરવા પડે. રાજગાદી પર બેસીને રાજા કહેવડાવવું તે કર્મ કાઢવાને નીચ ઉપાય છે.
કમ જવાના બે રસ્તા: વેગ ને ભેગ. ગિસાધનાથી અનિકાચિત કર્મ જાય તે યોગ ઉત્તમ ઉપાય,
ભેગ અનુભવીને જ નિકાચિત ભેગાવલિ કર્મ જાય એવા હોય તે માટે ભેગવવા પડતા ભેગ એ હલકે ઉપાય.
પ્રભુ જુએ છે કે મારે ભેગાવલિ કર્મ નિકાચિત છે કે અનિકાચિત? અનિકાચિત કર્મો યોગથી ક્ષય પામી જશે, પરંતુ નિકાચિત કર્મ ભેગથી જ નાશ પામશે. આમ જોઈને જ પ્રભુ જે લગ્નજીવન ને રાજવી જીવન જીવે છે, તો ત્યાં કર્મનું દબાણ જ સમજે છે, પરંતુ પોતાની કઈ આસક્તિ નથી,
આ એના જેવું છે કે માણસ જમીને ઊયા પછી ઘરવાળા પાડેશમાંથી આવેલ વસ્તુ ખાવાનો આગ્રહ કરે, તે એ દબાણથી ખાવી પડે છે, પરંતુ પિતાને એને કશે રસ નથી તેથી નિવિણપણે ખાય છે. એમ પ્રભુને ભેગજીવનમાં નિર્વિણુ-વિરકત-અનાસકત દશા હેય છે. આનું કારણ સ્પષ્ટ છે -
ભગવાન જ્ઞાનથી પરખનારા હોય છે, તેથી તેમનું જીવન જ્ઞાનપ્રધાન હોય છે. અર્થાત બેગ ભેગવવા છતાં નિલેષપણે માત્ર જ્ઞાતાદષ્ટ બનીને ભોગ પસાર કરે છે.
આના પરથી કઈ અનુકરણ કરે કે “ભગવાન તે પરહ્યા હતા. ભગવાને રાજ્ય કર્યું હતું, માટે આપણે પણ તેમ કરી કર્મ ખપાવો. તે તે મૂર્ખતા છે; કેમકે ભગવાનના દૃષ્ટાંતથી “આપણે તેમ કરે એવી ખુશખુશાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org