________________
નવપદ પ્રકાશ
દા. ત. પાર્થકુમારે કમઠના લાકડામાં બળતો સર્ષ અવધિજ્ઞાનથી જે તે જ એને બહાર કઢાવી નવકાર અપાવી, એને સ્વર્ગ ભેગે કરાવ્યું.
ઈતિરોએ માનેલા પરમાત્મામાં આવું દિવ્યજ્ઞાન-અવધિજ્ઞાન નહિ, તેથી જુએ: એમણે માનેલા ભગવાન શ્રીકૃષ્ણને ખબર નથી કે સુભદ્રા કયાં છે ? તે તપાસ કરવા નીકળ્યા ! જગતમાં ઈશ્વર તરીકે પંકાયા છતાં અવધિજ્ઞાનનાં ફાંફાં છે!
ભેગ કરમ ક્ષીણ જાણી લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને
તે નમિ જિન જાણીરે.” અવધિજ્ઞાન ને ભેગાવલિ કમ:
ત્રણ જ્ઞાન કરીને સહિત અરિહંત પ્રભુ છે, તે અવધિજ્ઞાનનો શે ઉપયોગ કરે છે? ભગવાન અવધિજ્ઞાનથી જાણે છે કે “મારૂં ભેગાવલી કર્મ હવે ખપી ગયું છે, હવે ચક્રવતીના સિંહાસન પર બેસી રહેવાની જરૂર નથી.”
લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને પછી તે દીક્ષા અંગીકાર કરે છે.
અરિહંતની શી બલિહારી? પરણે છે ખરે, રાજ્યગાદી પર બેસે છે ખરા, પણ જીવન જ્ઞાનપ્રધાન છે, માટે જ અનાસકત જીવન હોય છે. પ્ર-નિર્મળ અવધિજ્ઞાનવાળું જીવન શી પરિસ્થિતિ જુએ છે? ઉ આ મારૂં જે રાજ્ય ભેગવવાનું કર્મ, સંસાર ભાગ
વવાનાં કર્મ છે, આ બધાં કર્મો નીચ દુમને છે. નીચ દુશ્મનને કાઢવા હોય તો ભેગરૂપી નીચ ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org