SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ દા. ત. પાર્થકુમારે કમઠના લાકડામાં બળતો સર્ષ અવધિજ્ઞાનથી જે તે જ એને બહાર કઢાવી નવકાર અપાવી, એને સ્વર્ગ ભેગે કરાવ્યું. ઈતિરોએ માનેલા પરમાત્મામાં આવું દિવ્યજ્ઞાન-અવધિજ્ઞાન નહિ, તેથી જુએ: એમણે માનેલા ભગવાન શ્રીકૃષ્ણને ખબર નથી કે સુભદ્રા કયાં છે ? તે તપાસ કરવા નીકળ્યા ! જગતમાં ઈશ્વર તરીકે પંકાયા છતાં અવધિજ્ઞાનનાં ફાંફાં છે! ભેગ કરમ ક્ષીણ જાણી લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને તે નમિ જિન જાણીરે.” અવધિજ્ઞાન ને ભેગાવલિ કમ: ત્રણ જ્ઞાન કરીને સહિત અરિહંત પ્રભુ છે, તે અવધિજ્ઞાનનો શે ઉપયોગ કરે છે? ભગવાન અવધિજ્ઞાનથી જાણે છે કે “મારૂં ભેગાવલી કર્મ હવે ખપી ગયું છે, હવે ચક્રવતીના સિંહાસન પર બેસી રહેવાની જરૂર નથી.” લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને પછી તે દીક્ષા અંગીકાર કરે છે. અરિહંતની શી બલિહારી? પરણે છે ખરે, રાજ્યગાદી પર બેસે છે ખરા, પણ જીવન જ્ઞાનપ્રધાન છે, માટે જ અનાસકત જીવન હોય છે. પ્ર-નિર્મળ અવધિજ્ઞાનવાળું જીવન શી પરિસ્થિતિ જુએ છે? ઉ આ મારૂં જે રાજ્ય ભેગવવાનું કર્મ, સંસાર ભાગ વવાનાં કર્મ છે, આ બધાં કર્મો નીચ દુમને છે. નીચ દુશ્મનને કાઢવા હોય તો ભેગરૂપી નીચ ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy