________________
અરિહંત
(૪) અરિહંતને નમસ્કાર એ એવો મહાન પવિત્ર ધર્મગ છે, કે જેમાં હિંસા, અસત્ય, વગેરે કોઈ જ પાપગ નથી, અને એ એકાંતે શુભ ગ છે. - આ ચાર એ અરિહંતનમસ્કારમાં જીવંત જાગ્રત રહેવાથી અશુભ કર્મોના હેર ઉખેડી નાખે એ સહજ છે.
આ અરિહંત સંતોના સંત, પરમસંત છે, તો તેમના સંપર્કથી આપણાં કેટલાંય પાપ કેમ ન ટળે? ટાળવાનું મન કેમ ન થાય? જે પાપ ટાળવાનું મન થતું નથી તે એને અર્થ એ કે આપણે એ પરમસંતને ઓળખ્યા નથી, જો તે ખરેખર એળખાઈ જાય તે એમને નમીએ, તેથી પાપ ધ્રુજી ઉઠે. ઢાળની ત્રીજી ગાથા :
જે તિર્થગા નાણ સમગ્ગ ઉપના, ભેગ કરમથી ક્ષીણ જાણી.
જે ત્રણે જ્ઞાન કરીને સહિત ઉત્પન્ન થાય છે એટલે માતાના ગર્ભમાં ઉદરમાં ભગવાન આવે છે, ત્યારે શરીર કેવું હેય? ઝીણામાં ઝીણું ટીપું તે શરીર! છતાં એમાં રહેલ ભગવાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણેય જ્ઞાને કરીને સહિત હેય છે; એટલે જ જગતમાં એ કેઈ ઈશ્વર નથી કે જે આમની તુલનામાં ઊભા રહી શકે. બીજામાં આ વિશિષ્ટતા નથી. નાનપ્રધાન પ્રભુ :
ચ્યવન વખતથી અર્થાત માતાના ઉદરમાં આવે ત્યારથી તે આત્માને અવધિજ્ઞાન હોય છે એટલે જન્મીને મેટા થયે અવધિજ્ઞાન તો ખરું જ. એમાં અતીન્દ્રિય દર્શન કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org