________________
૧૬૪
નવપદ પ્રકાશ
સુવ્રત ભગવાન પાસે જ રહ્યા હોત તો કદાચ આટલું જલદી કેવળજ્ઞાન અને મોક્ષ ન મળતે એમ પરિસ્થિતિ જોઈને આપણને લાગે. ત્યારે નિરનુબંધ નિકાચિત કર્મોના “અવશ્યભાવી ઉદયને શ્રાપ આપવા? કે આશીર્વાદ આપવો ?
સારાંશ, અરિહંત-નમસ્કાર ભલે નિકાચિત કર્મોને ન તોડી શકે, કંતુ એના પાપાનુબંધોને તોડે છે, એ એક ચમત્કારી જેવું કાર્ય છે, અને એથી ઈષ્ટ સિદ્ધ થાય છે. પ્રવઠીક છે, પરંતુ આરહંત-નમસ્કાર માત્રથી અનિકાચિત
પાપકમોનાં ઝુંડ સાફ થાય એ કેમ બને? કારણ કે એ કર્મો દીર્ઘકાળના મિથ્યાત્વ, અવિરતિ, કષાયો તથા અહિંસાદ પાપયોગોથી ઊભા થયેલા હોય છે, અને નાશ કરવા માટે તો એવા પ્રચંડ સમ્યકત્વ આદિની દીર્ઘકાળની આરાધના જોઈએ. પ્રભુને નમસ્કાર માત્રથી
એ કેમ તૂટે? ઉ–(૧) આરહંત ભગવાનને નમસ્કારનો ભાવ જ ચગાવતાં
આવડે તો એમાં પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાને
ભાવ હોવાથી જવલંત સમ્યફવને ભાવ છે, (૨) વીતરાગ અરિહંત તરફના હયાના અનહદ ઝુકાવી વિષયો પ્રત્યેની આસક્તિ તૂટી જતાં વાર ન લાગે. મહાન વિરતિને ભાવ આવી શકે છે.
(૩) ઉપશમ રસથી ખચ ભરેલા અરિહંત તરફ ધ્યાન જતાં મન એવા ઉપશમ ભરેલા અરિહંતમાં ઠરી જવાથી સ્વયં ઉપશમને અનુભવ કરે એ પણ સહજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org