________________
અરિહંત
૧૬૧
દુનિયામાં સંત પુરુષ મળે છે, એનેય એમ થાય છે કે “અહા ! આવા સંત મળ્યા ? લાવ, જીવનમાંથી કાંઈક પાપ ટાળું, સંતની પાસેથી એવા કોઈ નિયમ લઉં, જીવનમાંથી મેઢાં પાપ તા જરૂર મૂકી દઉં” ”
તે પછી પ્રભુ તેા પદ્મસંત, એે મળ્યા એમને ભાવથી વદન કરીએ ને પાપ છેડવાની પ્રે! ન થાય ? અરિહંત વંદન શી નાની ચિનગારી.
પ્ર-અરિહ`ત ભગવાનને નમસ્કાર જેવી નાની ક્રિયા કરવાથી રાગાદિ કષાયા અને દુષ્કૃત્યા ટળે અવે! રા હિંસામ છે ? કેમકે આ પાયેા અનંતકાળથી આત્મામાં જડ ઘાલી બેઠેલા ભારેખમ છે.
ઉનાની પણ આગની ચિનગારી મોટી ઘાસની ગંજીને સાફ કરી નાખે છે, એમ અહીં અરિહંતને નમસ્કારના ભાવ આગની ચિનગારી જેવા છે; કેમકે અરિહંત પાતે રાગાદિ કષાયા અને હિં’સાદિ દુષ્કૃત્યેાના પાપાને પ્રચ’ડ પુરુષાથી સર્વથા ફગાવી દેનારા અન્યા છે, એ જો આપણા મન પર એ રૂપે આવે, તેા મનને માટે એક પ્રચંડ શક્તિ રૂપ અને છે; તેથી જેમ વનમાં કેસરી સિંહ પ્રવેશ કરે, ગર્જના કરે, અને વનમાંથી મેટા મદાન્મત્ત હાથી સુધીનાં પ્રાણી ભાગી જવાની દોડાદોડ કરે છે, એવી રીતે મનમાં એવા પ્રચંડ શક્તિરૂપ અરિહંતના પ્રવેશ થતાં રાગાદિ પાપા ભાગવા માંડે, એમાં કાંઈ આશ્ચય નથી.
વાત આ છે : અરિહંતને એવી પ્રચંડ શક્તિરૂપે મનમાં દાખલ કરો.
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org