SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ નવપદપ્રકાશ ગતના જીના ગુણ : કેઈ ક્ષમા, કેઈ નમ્રતા, કઈ વૈરાગ્ય વગેરે સામાન્ય ગણાય તેના કરતાં અરિહંતમાં ઘણી ઉચ્ચ કોટિની ક્ષમા, ઉચ્ચ કોટિની નમ્રતા, અને ઉચ્ચ કેટિની વીતરાગતા તેમજ બીજે ન મળે એવા અતિશયવાળા છે. અતિશય એટલે એવી વિશેષતા કે જેને જગતમાં જોટો ન હોય એવી ચઢિયાતી-ભાવતી વસ્તુ, એ બીજા સંસારી પાસે ન હેય. દા. ત. (૧) ભગવાન પધારતાં પહેલાં–કાંઈ ન હોય ને પધારે કે એકાએક સમવસરણ રચાઈ જાય, એ અતિશય કહેવાય, (૨) એમ એજનના વિસ્તારમાં કરોડ દેવ સમાઈ જાય, એ અતિશય, અતિશય એટલે જગત કરતાં ચઢિયાતા બતાવનારી વિશેષતા. એવી બાહ્ય ૩૪ વિશેષતાઓ તો છે જ, પરંતુ આત્યંતર વિશેષતાઓ પણ અજબ ગજબ કોટિની હેય છે, અરિહંતના ગુણગાનથી અસર : આવા અરિહંતના ગુણગાન ગાતાં ગાતાં આપણું હૈયામાં ભગવાન પ્રત્યે સભાવ-બહુમાન વધતાં જાય કે અહો ! અહે! ભગવાનમાં આવા આવા ઉચ્ચ કેટિના ગુણો છે ! બીજાને ટપી જાય તેવા ભગવાનમાં ગુણો છે ! પ્રભુની આત્યંતર વિશેષતાના એક દાખલામાંતીર્થકર ભગવાન ચારિત્ર લઈ નીકળે, ત્યારે એમના ચારિત્રપાલનમાં બીજા સકલ જીવ કરતાં અધિક એક મહાન ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy