________________
૧૫૬
નવપદપ્રકાશ
ગતના જીના ગુણ : કેઈ ક્ષમા, કેઈ નમ્રતા, કઈ વૈરાગ્ય વગેરે સામાન્ય ગણાય તેના કરતાં અરિહંતમાં ઘણી ઉચ્ચ કોટિની ક્ષમા, ઉચ્ચ કોટિની નમ્રતા, અને ઉચ્ચ કેટિની વીતરાગતા તેમજ બીજે ન મળે એવા અતિશયવાળા છે.
અતિશય એટલે એવી વિશેષતા કે જેને જગતમાં જોટો ન હોય એવી ચઢિયાતી-ભાવતી વસ્તુ, એ બીજા સંસારી પાસે ન હેય.
દા. ત. (૧) ભગવાન પધારતાં પહેલાં–કાંઈ ન હોય ને પધારે કે એકાએક સમવસરણ રચાઈ જાય, એ અતિશય કહેવાય,
(૨) એમ એજનના વિસ્તારમાં કરોડ દેવ સમાઈ જાય, એ અતિશય,
અતિશય એટલે જગત કરતાં ચઢિયાતા બતાવનારી વિશેષતા. એવી બાહ્ય ૩૪ વિશેષતાઓ તો છે જ, પરંતુ આત્યંતર વિશેષતાઓ પણ અજબ ગજબ કોટિની હેય છે, અરિહંતના ગુણગાનથી અસર :
આવા અરિહંતના ગુણગાન ગાતાં ગાતાં આપણું હૈયામાં ભગવાન પ્રત્યે સભાવ-બહુમાન વધતાં જાય કે
અહો ! અહે! ભગવાનમાં આવા આવા ઉચ્ચ કેટિના ગુણો છે ! બીજાને ટપી જાય તેવા ભગવાનમાં ગુણો છે !
પ્રભુની આત્યંતર વિશેષતાના એક દાખલામાંતીર્થકર ભગવાન ચારિત્ર લઈ નીકળે, ત્યારે એમના ચારિત્રપાલનમાં બીજા સકલ જીવ કરતાં અધિક એક મહાન ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org