________________
અરિહંત
૧૪૯
રસ નીકળ્યા કરે; કારણ કે એકેક પદને સંબંધ ઉપશમ સાથે છે, કવિએ પાર્થપ્રભુના સ્તવનમાં ગાયું – ક્રોધાદિક સી શત્ર-વિનાશી, તેણે ઓળખાવ્ય તુજને
ધાદિ વગેરે આંતર શત્રુને વિનાશ કર્યો. તેણે તારી એાળખાણ કરાવી. અરિહંતની ઓળખ : પ્રઓળખાણ એથે ગુણઠાણે થાય, અને ક્રોધાદિ બધાનો
નાશ દશમે ગુણઠાણે થાય, તો પ્રભુની ઓળખાણ
કરવા શું પહેલાં દશમે ગુણઠાણે જવાનું? ઉના, કોધાદિ દરેક કષાય અનંતાનુબંધી, અપ્રત્યાખાનીય,
પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન-એ ચાર કક્ષાના હેય, એમાં અનંતાનુબંધી કષાય એ સમ્યફવના ઘાતક છે, માટે એને ઉડાવીએ, તે જ સમ્યક્ત થાય, અને એમાં દેવગુરુની સાચી ઓળખ થાય, એટલે અનંતાનુબંધીના ઘરના ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મદ, મત્સર, અસૂયા, વેર-ઝેર બધા ઊડે, ત્યારે અરિહંતની ઓળખાણ થાય કે “અરિહંત કેવા છે? : અરિહંત એટલે ૧૮ દોષ રહિત ૧૨ ગુણવાળાવીતરાગ-સર્વ, પ્ર-ચોથા ગુણસ્થાનક પહેલાં અરિહંતની ઓળખ કેમ
થાય? આપણને કેઈ અરિહંતનું સ્વરૂપ સમજાવે કે “એ ૧૮ દોષ રહિત અને ૧૨ ગુણ સહિત હેય છે, એટલે ઓળખાણ તે થઈને ? એમાં કોધાદિ શત્રનો વિનાશ કરે એટલે કે અનંતાનુબંધીરૂપ ક્રોધાદિને વિનાશ કરે તે જ અરિહંતની ઓળખાણ થાય. એમ શાથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org