SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૧૪૫ સિદ્ધચકના દરેક પદ વંઘ છે, તેને વંદન કરવાથી જીવ ચિરકાળ-લાંબાકાળ સુધી આનંદ પામે છે. આમ સિદ્ધચક પદને વંદન કરતા રહેશે, તો દીર્ઘકાળ સુધી આનંદ રહેશે, તેથી તે તે પદની વિશિષ્ટ આરાધના અર્થે હૃદયને તે પદથી ભાવિત કરીને વંદન કરે, - દિલને ભાવિત કરીને વંદો, જેને સુરનર વંદે છે, જેનાથી ભવભયના ફંદા ન આવે, એટલે સંસારમાં ભવભ્રમણને ભય જાય, ભવ ભય એટલે સંસારમાં ભવભપ્રણાને ભય. ફેદ ફાસ–પાશ. સંસારમાં ભમવાને ભય તે પાશ છે, તે તૂટી જાય છે, દુરિતહ દંદ : સિદ્ધચક પદ દુરિતના કંઠને ટાળે છેનાશ કરે છે. દુરિતના પાપના. દંદ કંઢ-પાપનાં જોડકાં, પાપનાં જોડકાં ક્યાં?— આંધળે બહેરે, લૂલેલંગડે, ભૂખ-તરસ, રોગ-પરાધીન, શેક-દુર્ભાગ્ય, શાકસંતાપ, અપમાન-તિરસ્કાર, વગેરે પાપનાં હૃદ્ધ છે. સિદ્ધચકને વંદો તો જગતના આ દ્વન્દ્રો ચાલ્યો જાય, એવાને ચેસઠ ઈદ્રો સેવે છે. સિદ્ધચકની ઉપાસના કરતા ઈન્દ્ર પ્ર૦-૬૪ ઇદ્રસિદ્ધચકને સેવવા કયાં જાય? ઈન્દ્રો સિદ્ધચકને સેવે એટલે શું? ઉસિદ્ધચકના નવ પદ છે. તે પદના પ્રસંગે પ્રસંગે ઈન્દ્રો ઉપાસના-પ્રશંસા-સન્માન–બહુમાન કરે છે. ઈન્દ્રો ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy