________________
૧૪૨
જિન નામક
કારણ :
તપથી ત્રીજે ભવે તીર્થંકરપદ મળે,
"
( વર શબ્દ અતાવે છે કે વીસે વીસ સ્થાનક મીજા સ્થાનકો કરતાં ઉત્તમ છે, બધા તીર્થંકર ભગવતે અધા વીસે વીસ સ્થાનકની અથવા અમુક સ્થાનકની આરાધના કરી છે; માટે તે સ્થાનક ‘ વર્તે છે.
“ જેણે આંધ્યુ જિન નામ”
એટલે અરિહંત કેવા છે ?
નવપદ પ્રકાશ
આવા ઉત્તમ સ્થાનકની આરાધના કરી, તેમણે જિન નામકમ માંધ્યું છે.
આ ૨૦ સ્થાનકને કાયમ માટે યાદ રાખી લેવા નીચે અતાવ્યા પ્રમાણે પાંચ પાંચ નામની એકેક લીટી એમ ચાર લીટી યાદ રાખી લેવી.
અરિહંત-સિદ્ધ--પ્રવચન-આચાર્ય સ્થવિર ઉપાધ્યાય-સાધુ–જ્ઞાન-દાન-વિનય
ચારિત્ર-શીલ-ક્રિયા-તપ-ગૌતમજિન-સમાધિ–અભિનવજ્ઞાન–શ્રુત-તી,
વ
આમ છેલ્લેથી પૂર્વના ત્રીજા ભવમાં જેમણે સ્થાનક ” એટલે કે શ્રેષ્ઠ સ્થાનક-વીસ સ્થાનકના તપ યાને આરાધના કરીને તીર્થંકર નામકર્માનું પુણ્ય ઉપાખ્યુ છે, તે પછી અંતિમ ભવમાં ચારિત્ર લઈ અહિં’સા-તપસંયમની આરાધના કરીને, કેવળજ્ઞાન પામી અરિહંત અને છે; ત્યાં બાંધેલા તીર્થંકર નામકમના વિપાકાય થાય છે, એ વખતે એમનું શું અને છે, તે બતાવતાં કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org