________________
૧૩૮
નવપદ પ્રકાશ
અરિહંતાણંને યાદ કરીએ. એટલું જ નહિ પણ કાંઈક આપણને ઈષ્ટ અનુકૂળ બની આવે ત્યાં પ્રભુને કહેવાય; Thenk You. તમારો આભાર માનુ છું. આ તમા
ઉપકાર છે.
અરિહંત પદની આરાધના એટલે જીવનના વિવિધ પ્રસગામાં અરિહંતને વ્યાપી દેવા, અને વિચારસરણીમાં વચ્ચે વચ્ચે અરિહંતને લાવવા. જેમકે શી શી ઉપાસના કરવી જોઈએ? તે કેમ થઈ શકે ? તેને વિચાર સતત કરતાં અરિહંતમય મન થઈ જાય.
દા. ત. કન્યાને મનગમતા પતિ મળ્યા હોય તે ઘામ કરતાં, વાત કરતાં બધે જ બસ તે પતિને યાદ કર્યાં કરે છે, તે પતિની અનુકૂળતા વિચારે છે. રસાઇ કરતાં આ એમને ભાવશે ' એમ વિચારે છે. કચરો કાઢતાં '' આ સ્વચ્છતા તેમને ગમશે. આ ગાદી તેમને ફાવશે.”
6
માક્ષાથી જીવને મેક્ષ પર કેટલી લગન હેાય તેના દૃષ્ટાંતમાં કવિ કહે છે :
“ મન મહિલાનુ વહાલા ઉપરે ઘરના કામ કરત ” નવાઢા પત્ની ઘરના કામ કરતાં દરેકે દરેક વાતમાં મનમાં પતિને લઇ આવે છે, તેમ અરિહંતની ઉપાસના કરવી.
તીર્થંકર બનવા માટે અરિહત સાથે લગ્ન કરવા પડે, કરી પરણે ને મગજમાં ફક્ત પતિના જ ચમકારા યા કરે છે, તેમ આપણને મનમાં અરિહંતના જ ચમકારા (વિચાર) થયા કરે.
અરિહંત પદની આરાધનાની જેમ બીજા દરેકે દરેક વીસ સ્થાનકપદ અંગે સમજવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org