________________
અરિહંત
૧૩૭ વગેરે આવે. અરિહંતની પ્રભાવનાથી બીજા જીવાને અરિહંત પ્રત્યે સન્માન-સદ્દભાવ-આકષ ણ ઊભાં થાય.
આથી અર્હિંત ભક્તિના પ્રભાવક આયેાજનમાં કેટલા અધા જોડાય? શ્રીપાળનગરમાં મહાપૂજા રચાઈ હતી, ત્યારે ડેકોરેશનના ઠાઠમાઠ એવા કે લાખેક માણસ દાનાથે આવ્યું હશે, એમાં જૈનેતશે પણ ખરા.
૧૯૯૭માં કોલ્હાપુરમાં અંજનશલાકા મહાત્સવ થા ત્યારે ઈતર લાકા બેાલતા થઈ ગયા :
કારણ ત્યાં
“પહા, વના ચાંમા કાઢે? 5 આયેાજન, રચના અને ઉજવણી અદ્દભુત હતી. અરિહંત પદની જીવનમાં વ્યાપકતા : અરિહંત પદની આરાધનામાં અરિહંતના જાપ, ધ્યાન વગેરે હોય; ઉપરાંત વધામણી દાન દા. ત. અરિહંત પદની આરાધનામાં વિચારતાં અરિહંત શ્રી મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લઈ આવનારને શ્રેણિક મહારાજાએ ન્યાલ કરી દીધા, અરિહંત પટ્ટની આરાધના કરે; તેમાં અરિહંતના સિદો ગામેગામ ઊભા કરે, હિતની સઘયાત્રા લઈ જાય.
અરિહંતને હાલતાં ચાલતાં યાદ કરીએ.
બેઠા હાઈ એ તે ઊભા થઈ એ તે ‘નમે અરિહંતાણં’ ઊભા હાઈ એ તે એસીએ તે ‘નમા અરિહંતાણં, ડગલું ભર્યું તેા નમા અરિહંતાણં,’ પાણી વાપર્યું” તો ‘નમે અરિહંતાણં’ છીંક આવી તે નમા અરિહંતાણં
ઉધર્સ આવી તા ‘નમા અરિહંતાણ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org