SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ નવપદ પ્રકાશ એવા કેવળજ્ઞાનનું દાન પેાતાના ૫૦ હજાર શિષ્યાને કર્યું, માટે ગૌતમ જેવા કોઈ દાનેધરી નહિ. એમની સચાટ આરાધના કરતાં કરતાં આપણામાં કમમાં કેમ આપણી પાસે હોય તે ધન, જ્ઞાન, શ્રમ, બુદ્ધિ, સલાહુ વગેરેનું દાન કરવામાં હંમેશાં ઉજમાળ રહીએ. હવે જિન-સંયમ ( સમાધિ) અભિનવજ્ઞાન–શ્રુત-તી; એ પાંચ પદ છે, સહજ છે કે ગૌતમસ્વામીને એમના સર્વાંગીણ ગુણા સાથે મુખ્યપણે લક્ષમાં રાખીને દાન અર્થાત્ વિશિષ્ટ પરાર્થ પ્રવૃત્તિની ઉચ્ચ કોટિની આરાધના કરે એટલે તેા તીર્થંકરની એક મુખ્ય વિશેષતા-સ્વાર્થ ગૌણતા અને પરા મુખ્યતા જીવનમાં ઉતાથી એમાં અંશે જિનની આરાધના આવે; માટે ૧૫ મા દાન પછી ૧૬ મું જિનપદ્મ સૂક જિન બનવાનું અનન્ય અને ઉત્કૃષ્ટ સયમ-સમાધિ --સાધનાથી જ મની શકે, અથવા જિન મનવા માટે પહેલાં ઉત્કૃષ્ટ સયમની સાધના અવશ્ય કરવી રહે છે, તેથી ૧૬ મા જિનપદ પછી ૧૭મું સયમ પ મૂકયુ. સયમ ૧૭ પ્રકારે હાય છે. એ હિસાબે પણ ૧૭મું પદ્મ સથમ પદ છે, એ યાદ રાખવું સહેલુ છે. ચારિત્ર પદ્મ ને સંયમ પદ્મ : પ્ર૦-૧૬મા ચારિત્રપદમાં સંયમની આરાધના તે આવી જાય છે, તેા પછી સયમનું ૧૭મુ સ્વતંત્ર પદ્મ કેમ સૂકર્યું ? ૯૦–૧, એક સમાધાન એ છે કે ૧૧મા ચારિત્રપટ્ઠમાં ખાસ કરીને આવશ્યક ક્રિયાઓની આરાધના આવે. એથી ૧૧મા પદ્મ તરીકે આવશ્યક પદ પણ કહેવાય છે એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy