________________
અરિહંત
૧૩૩ | નવ પદનાં નામ જાણીએ છીએ. એમાં બીજા સિદ્ધ પદ પછી ત્રીજું પ્રવચન પદ મૂકવાનું, કેમકે અરિહંત અને સિદ્ધ પ્રવચનના આધારે થયા. આચાર્ય પદ પછી સ્થવિર પદ મૂકવાનું; કેમ કે ગ૭ સંભાળનાર આચાર્યની પાસે એ જમણા હાથ જેવા છે.
આમ અરિહંત-સિદ્ધા-પ્રવચન-આચાર્ય-સ્થવિર - ઉપાધ્યાય,-સાધુપદ એમ ૭ પદ થયા.
એ પછી જ્ઞાન-દર્શન-વિનય,-ચારિત્રપદ એમ ૪ પદ આવે છે. એમાં દર્શન પછી વિનય એ ધર્મનું મૂળ હેવાથી ચારિત્ર ધર્મની પહેલાં વિનય પદ મૂકયું. અહીં સુધી કુલ ૧૧ પદ થયા,
એ પછી શીલ-ક્રિયા,-તપ-ગૌતમ (દાન) પદ એમ ૪ પદ છે. એમાં પૂર્વોક્ત ૧૧ મા ચારિત્ર પદમાં (૧) શીલ -બ્રહ્મચર્ય તો મુખ્ય જ હોય. એની સાથે (૨) સાવાચારની પવિત્ર યિાઓ પણ જોઈએ જ, જેથી મન એમાં
કાયેલું રહી, મફતિયા પાપ-વિકલ્પોથી બચીને પવિત્ર -પ્રસન્ન–શાંત બની રહે. એની સાથે (૩) મનની જેમ કાયાને પણ પવિત્ર રાખવા અર્થાત વિષયની જાલિમ ખજેથી બચાવી લેવા છ-છ બાહ્ય-અત્યંતર તપ પણ જોઈએ. આની સાથે (૪) એલી સ્વાર્થ રસિકતા નષાય એ માટે સારી પરાર્થ પ્રવૃત્તિ એટલે કે શ્રેયસેવા વગેરેના દાન પણ જોઈએ. આમ શીલ-ફ્લિા-તપ-દાન એ ચાર પદ કહ્યા, એથી અહીં સુધી કુલ ૧૫ પદ થયા,
૧૫ મું પદ ગૌતમ પદ પણ એટલા માટે કહેવાય છે કે દાન તે પિતાની પાસે વસ્તુ હોય એનું થઈ શકે, પરંતુ ગણધર ગૌતમ સ્વામીજી મહારાજે પોતાની પાસે નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org